જાન્યુઆરી 1, 2025 7:24 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 7:24 પી એમ(PM)

views 6

કેન્દ્રીય કેબિનેટે પીએમ ફસલ બીમા યોજના, હવામાન આધારિત પાક વીમા યોજના યથાવત રાખવાની મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આજે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ યોજના હેઠળ ફાળવવામાં આવેલી રકમ વધારીને 69 હજાર 515 કરોડ રૂપિયા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ વીમો લીધેલા 88 ટકા ખેડૂતો, નાના અને સીમાંત ખેડૂતો છે અને આ ખેડૂતોમાંથી 57 ટકા અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. મંત્રીશ...

નવેમ્બર 26, 2024 9:37 એ એમ (AM) નવેમ્બર 26, 2024 9:37 એ એમ (AM)

views 4

કેન્દ્રીય કેબિનેટે કૃષિઅને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ કુદરતી ખેતી માટે રાષ્ટ્રીય મિશન (NMNF) શરૂ કરવાની મંજૂરી આપી

કેન્દ્રીય કેબિનેટે કૃષિઅને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ કુદરતી ખેતી માટે રાષ્ટ્રીય મિશન (NMNF) શરૂ કરવાની મંજૂરી આપી છે. આ માટે 2 હજાર 481 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે. કેબિનેટની બેઠક બાદ મીડિયાને માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, મિશનનો હેતુ રાસાયણિક મુક્ત અને ટકાઉ ખેતી માટે કુદરતી ખેતીને પુનર્જીવિત કરવાનો છે. શ્રીવૈષ્ણવે જણાવ્યું કે કુદરતી ખેતી પર રાષ્ટ્રીય મિશન હેઠળ એક કરોડ ખેડૂતોને આવરી લેવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે એક સરળ અને સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા ...

ઓક્ટોબર 17, 2024 7:58 એ એમ (AM) ઓક્ટોબર 17, 2024 7:58 એ એમ (AM)

views 5

કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2025-26ની બજાર સિઝન માટેના રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ વધારો કર્યો છે.

કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2025-26ની બજાર સિઝન માટેના રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ વધારો કર્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જણાવ્યું કે સરસવના પાકમાં સૌથી વધુ 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે. મસુર દાળના ભાવમાં 275 રૂપિયા, ચણાના ભાવમાં 210 રૂપિયા, જવના ભાવમાં 130 રૂપિયા તેમજ ઘંઉના લઘુત્તમ ટેકાના ભાવોમાં 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો જાહેર કર્યો છે.