ફેબ્રુવારી 7, 2025 2:39 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:39 પી એમ(PM)

views 4

આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવા સુધારણા માટે સરકાર કાર્યરત હોવાનું લોકસભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે .પી. નડ્ડાએ જણાવ્યું

સરકાર આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સંભાળ સુવિધાઓ સુધારવા પર ખાસ ધ્યાન આપી રહી રહી છે. લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ આ મુજબ જણાવ્યું. અગાઉ, પૂરક પ્રશ્નોના જવાબ આપતાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષોમાં, વૈશ્વિક સ્તરે માતૃત્વ મૃત્યુ દર (MMR)માં ઘટાડો, 42 ટકા સુધી પહોંચ્યો છે. જ્યારે તે જ સમયે ભારતમાં માતૃ મૃત્યુ દરમાં 83 ટકાનો ઘટાડો થયો છે. શ્રીમતી પટેલે જણાવ્યું કે, રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ,મો...

જાન્યુઆરી 19, 2025 8:35 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:35 એ એમ (AM)

views 4

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ અમદાવાદ ખાતે આયોજિત IIM અમદાવાદ હેલ્થકેર સમિટમાં ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ અમદાવાદ ખાતે આયોજિત IIM અમદાવાદ હેલ્થકેર સમિટમાં ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો હતો. તેમણે આરોગ્યસંભાળમાં સંશોધનની ઉભરતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો, અને કહ્યું કે જ્યારે શૈક્ષણિક સંશોધન એક સમયે આર્કાઇવ્સ સુધી મર્યાદિત હતું, ત્યારે હવે વાસ્તવિક દુનિયાના પડકારોને ઉકેલવા માટે તેનો અસરકારક રીતે ઉપયોગ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે IIMA હેલ્થકેર સમિટ ભારતના આરોગ્યસંભાળ ક્ષેત્રમાં સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે...

જાન્યુઆરી 19, 2025 8:09 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:09 એ એમ (AM)

views 12

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ અમદાવાદ ખાતે આયોજિત IIM અમદાવાદ હેલ્થકેર સમિટમાં ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો હતો. તેમણે આરોગ્યસંભાળમાં સંશોધનની ઉભરતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો, અને કહ્યું કે જ્યારે શૈક્ષણિક સંશોધન એક સમયે આર્કાઇવ્સ સુધી મર્યાદિત હતું, ત્યારે હવે વાસ્તવિક દુનિયાના પડકારોને ઉકેલવા માટે તેનો અસરકારક રીતે ઉપયોગ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે IIMA હેલ્થકેર સમિટ ભારતના આરોગ્યસંભાળ ક્ષેત્રમાં સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે...

ડિસેમ્બર 6, 2024 2:15 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 2:15 પી એમ(PM)

views 5

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા આવતીકાલે હરિયાણાના પંચકુલાથી ક્ષય રોગ અંગે 100-દિવસીય સઘન અભિયાન શરૂ કરશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા આવતીકાલે હરિયાણાના પંચકુલાથી ક્ષય રોગ અંગે 100-દિવસીય સઘન અભિયાન શરૂ કરશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ (NTEP) હેઠળ, ક્ષય રોગ (ટીબી) ની ઘટનાઓ અને મૃત્યુદરના પડકારોને પહોંચી વળવા સમગ્ર દેશમાં આ અભિયાન હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં હરિયાણાના મુખ્યમંત્રી અને હરિયાણાના આરોગ્ય મંત્રી આરતી સિંહ રાવ પણ હાજર રહેશે. ક્ષય રોગ અંગેની આ પહેલ 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 347 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે. 100-દિવસની ઝું...