એપ્રિલ 10, 2025 7:11 પી એમ(PM)
કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું, તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નકશા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચશે
કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું, તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નકશા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચશે. ગાંધીનગરમાં બે દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી જાધવે...