સપ્ટેમ્બર 6, 2024 9:39 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2024 9:39 એ એમ (AM)
7
કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જાહેરાત કરી છે કે આયુષ માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ 2021-2022 બેચ પછીથી અમલી બનાવાશે.
કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જાહેરાત કરી છે કે આયુષ માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ 2021-2022 બેચ પછીથી અમલી બનાવાશે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, શ્રી જાધવે જણાવ્યું હતું કે આ બાબતે વિદ્યાર્થીઓની ચિંતાઓની સમીક્ષા કરવા માટે રચાયેલી સમિતિની ભલામણ પર નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સમિતિએ ભલામણ કરી છે કે નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી એક્ટ્સ હેઠળ 2021-22 શૈક્ષણિક સત્રમાં નોંધાયેલા વિદ્યાર્થીઓને NExT લાગુ કરવામાં આવશે, રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થ...