ફેબ્રુવારી 7, 2025 6:40 પી એમ(PM)

views 13

ભારત-ચીન સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજદ્વારી અને સૈન્ય બંને માધ્યમનો ઉપયોગ કર્યો

સરકારે કહ્યું, તેમણે ભારત-ચીન સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજદ્વારી અને સૈન્ય બંને માધ્યમનો ઉપયોગ કર્યો છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું, “ભારત અને ચીન ગયા વર્ષે 21ઑક્ટોબરે ડેસ્પાંગ અને ડેમચોકમાં ભારત-ચીન સરહતી વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલીંગ વ્યવસ્થા મામલે એક સમજૂતી પર પહોંચ્યા હતા.” શ્રી સિંહે ઉમેર્યું, “આ સમજૂતીથી તણાવવાળા કેન્દ્રો પરથી સૈનિકો પરત આવ્યા છે. આ સમજૂતીનું પાલન પરસ્પર સંમતિ મુજબ પદ્ધતિઓ અને સમયરેખા મુજબ કરવામાં આવે ...

નવેમ્બર 3, 2024 1:54 પી એમ(PM)

views 18

કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કોલંબિયામાં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP 16ની બેઠકમાં ભારતની અદ્યતન રાષ્ટ્રીય જૈવવિવિધતા વ્યૂહરચના અને કાર્ય યોજના રજૂ કરી.

કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કોલંબિયામાં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP 16ની બેઠકમાં ભારતની અદ્યતન રાષ્ટ્રીય જૈવવિવિધતા વ્યૂહરચના અને કાર્ય યોજના રજૂ કરી. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે ભારતના સંપૂર્ણ સરકાર અને સંપૂર્ણ સમાજના દ્રષ્ટિકોણ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી સિંહે જણાવ્યું કે આ વ્યૂહરચના આદ્રભૂમિનું રક્ષણ અને દરિયાકાંઠાના વિસ્તારોના ટકાઉ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કાર્યયોજના વર્ષ 2030 સુધીમાં જૈવવિવિધતાના નુકસાનને રોકવા મહત્વની માર્ગદર્શિકા છે, જેમાં પર્યાવરણીય પડકા...