ઓક્ટોબર 10, 2024 8:07 પી એમ(PM) ઓક્ટોબર 10, 2024 8:07 પી એમ(PM)

views 6

ર્ણાટકના રાજયમંત્રીમંડળે કોવિડના સમયગાળામાં તે વખતની સરકારના કાર્યકાળમાં થયેલી કથિત નાણાંકીય ગેરરીતીઓની તપાસ કરવા ખાસ તપાસ ટુકડી – સીટની રચના કરવાનો નિર્ણય લીધો

કર્ણાટકના રાજયમંત્રીમંડળે કોવિડના સમયગાળામાં તે વખતની સરકારના કાર્યકાળમાં થયેલી કથિત નાણાંકીય ગેરરીતીઓની તપાસ કરવા ખાસ તપાસ ટુકડી – સીટની રચના કરવાનો નિર્ણય લીધો છે. આજે બેંગલૂરૂમાં સંસદિય બાબતોના મંત્રી એચ.કે.પાટિલે પત્રકારોને જણાવ્યું હતું કે, ન્યાયાધિશ જોન મિશેલ સમિતિના અહેવાલના આધારે મંત્રીમંડળે સીટની રચના કરવાનો નિર્ણય લીધો છે. ન્યાયાધિશ જોન મિશેલના અહેવાલમાં કોવિડના સમયગાળામાં વિવિધ ઉપકરણોની ખરીદીમાં સાત હજાર 223 કરોડ રૂપિયાની ગેરરીતી થઇ હોવાનો આક્ષેપ કરાયો છે.

સપ્ટેમ્બર 16, 2024 2:40 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2024 2:40 પી એમ(PM)

views 5

કર્ણાટકના બેલગામમાં આઠ વાહન વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત

કર્ણાટકના બેલગામમાં આઠ વાહન વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત અને છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં 2 બાઈક સવાર અને 2 કાર સવાર સામેલ હતા. પોલીસના જણાવ્યા મુજબ, આઠ વાહન એક પછી એક ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. કન્ટેનર વાહનચાલકની બેદરકારીના કારણે ત્રણ કાર, 2 લારી, એક કન્ટેનર અને બાઈક વચ્ચે ટક્કર થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. વધુ એક દુર્ઘટના તુમકુર જિલ્લાના ગુબ્બી તાલુકામાં સર્જાઈ હતી. અહીં એક કાર ડિવાઈડર સાથે અથડાતાં સાત વર્ષની બ...

જુલાઇ 18, 2024 8:20 પી એમ(PM) જુલાઇ 18, 2024 8:20 પી એમ(PM)

views 8

કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામતની જોગવાઈ કરતા ખરડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો

કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામતની જોગવાઈ કરતા ખરડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ઉદ્યોગ સંગઠનો અને નિષ્ણાતોએ વિરોધ કર્યા પછી સરકારે પોતાનો નિર્ણય પાછો ઠેલ્યો છે. ગયા સોમવારે કર્ણાટકનાં ઉદ્યોગો, ફેક્ટરીઓ અને અન્ય ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક ઉમેદવારો માટે અનામત ક્વોટાની જોગવાઈ કરતો ખરડો પસાર કરવામાં આવ્યો હતો. ખરડામાં જોગવાઈ કરવામાં આવી હતી કે ખાનગી ક્ષેત્રમાં મેનેજમેન્ટ હોદ્દાઓ પર 50 ટકા, નોન-મેનેજમેન્ટ હોદ્દાઓ પર 75 ટકા તથા ગ્રુપ સી અને ગ્રૂપ ડી હોદ્દાઓ પ...

જુલાઇ 18, 2024 2:22 પી એમ(PM) જુલાઇ 18, 2024 2:22 પી એમ(PM)

views 15

કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામતની જોગવાઈ કરતા ખરડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો

કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામતની જોગવાઈ કરતા ખરડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ઉદ્યોગ સંગઠનો અને નિષ્ણાતોએ વિરોધ કર્યા પછી સરકારે પોતાનો નિર્ણય પાછો ઠેલ્યો છે. ગયા સોમવારે કર્ણાટકનાં ઉદ્યોગો, ફેક્ટરીઓ અને અન્ય ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક ઉમેદવારો માટે અનામત ક્વોટાની જોગવાઈ કરતો ખરડો પસાર કરવામાં આવ્યો હતો. ખરડામાં જોગવાઈ કરવામાં આવી હતી કે ખાનગી ક્ષેત્રમાં મેનેજમેન્ટ હોદ્દાઓ પર 50 ટકા, નોન-મેનેજમેન્ટ હોદ્દાઓ પર 75 ટકા તથા ગ્રુપ સી અને ગ્રૂપ ડી હોદ્દાઓ પ...