જુલાઇ 11, 2024 4:27 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રિયા પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રિયા પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રવાસથી બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ બની છે. ઑસ્ટ્રિયા યાત્રાના સમાપન પ્રસંગે તેમણે ઑસ્ટ્રિયાના લોકોના આતિથ્ય અને સ્નેહ માટે ચાન્સેલર કાર્લ નેહમર અને ઑસ્ટ્રિયા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વિયેનામાં ઑસ્ટ્રિયાના ચાન્સલર નેહમર સાથેની મુલાકાત બાદ શ્રીમોદીએ કહ્યું કે ભારત અને ઑસ્ટ્રિયા વચ્ચેના દ્વીપક્ષીય સંબંધો અને રાજદ્વારી નીતિ સંદર્ભેના નિર્ણયો લેવાયા છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, બંને દેશમાં પરસ્પર સહકારને ...