માર્ચ 25, 2025 2:00 પી એમ(PM) માર્ચ 25, 2025 2:00 પી એમ(PM)

views 5

રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે આજે દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માનાં મુદ્દે તમામ પક્ષોનાં નેતાઓ બેઠક બોલાવી છે

રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે આજે દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માનાં મુદ્દે તમામ પક્ષોનાં નેતાઓ બેઠક બોલાવી છે. સાંજે 4-30 કલાકે યોજાશે. શ્રી ધનખડે ગઈ કાલે પણ આ મુદ્દે રાજ્યસભામાં સત્તા પક્ષના નેતા જેપી નડ્ડા અને વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક યોજી હતી.

માર્ચ 2, 2025 7:55 પી એમ(PM) માર્ચ 2, 2025 7:55 પી એમ(PM)

views 6

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છેકે, વિકસિત ભારત હવે એક સ્વપ્ન નથી, તે આપણો ઉદ્દેશ્ય છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છેકે, વિકસિત ભારત હવે એક સ્વપ્ન નથી, તે આપણો ઉદ્દેશ્ય છે અને દેશના યુવાનો તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેઓ આજે તિરુવનંતપુરમમાં ભારતીય વિચાર કેન્દ્રમ દ્વારા આયોજિત ચોથા પી. પરમેશ્વરન સ્મારક વ્યાખ્યાનમાં બોલી રહ્યા હતા. શ્રી ધનખડે કહ્યું કે, દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે આપણને વૈશ્વિક સ્તરે ગર્વ અપાવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ભારત દુનિયાનો એકમાત્ર લોકશાહી દેશ છે જે ગ્રામ્ય સ્તરે સંગઠિત છે. શ્રી ધનખડે તેલંગાણામાં આઇઆઇટી હૈદરાદબાદમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ...

ફેબ્રુવારી 21, 2025 2:43 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 2:43 પી એમ(PM)

views 5

ચિંતા અને હતાશાના સ્વરૂપમાં માનસિક આરોગ્ય એક ગંભીર પડકાર તરીકે ઉભરી આવ્યું છે :ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, ચિંતા અને હતાશાના સ્વરૂપમાં માનસિક આરોગ્ય એક ગંભીર પડકાર તરીકે ઉભરી આવ્યું છે. નવી દિલ્હીમાં આજે પ્રાણાયામ પર વૈશ્વિક પરિષદને સંબોધતાં શ્રી ધનખડે કહ્યું, આ પરિસદ સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંક સાથે સુસંગત છે. શ્રી ધનખડે ઉમેર્યું, આ પરિસદની સુસંગતતા વસુધૈવ કુટુમ્બકમ્ ની પ્રાચીન પરંપરા સાથે મળતી આવે છે. તેમણે ભારતને 5 હજાર વર્ષ જૂની એક અનોખી સભ્યતા અને વિશ્વનું સાંસ્કૃતિક કેન્દ્ર ગણાવ્યું. શ્રી ધનખડે કહ્યું, ટકાઉ વિકાસના બલિદાનના કારણે આબોહવા પરિવર્તનનું જ...