ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 7, 2025 6:03 પી એમ(PM)

જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી ન જાય એ જ અમારો નિર્ધાર છે : ઉદ્યોગ મંત્રી બલવંતસિહ રાજપૂત

વિધાનસભા ગૃહમાં અરવલ્લી, સાબરકાંઠા અને છોટાઉદેપુર જિલ્લામાં જમીન રી-સરવેની કામગીરી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વતી જવાબ આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિહ રાજપૂતે જણાવ્યું છે ...