જૂન 14, 2025 7:56 પી એમ(PM) જૂન 14, 2025 7:56 પી એમ(PM)

views 4

ઈરાને પરમાણુ મુદ્દા પર વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો છે.

ઈરાને પરમાણુ મુદ્દા પર વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો છે. ઈરાને કહ્યું છે કે ઈઝરાયલના અત્યાર સુધીના સૌથી મોટા લશ્કરી હુમલા પછી તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા સાથે વાટાઘાટો નિરર્થક છે. મીડિયા અહેવાલો અનુસાર, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ કહ્યું છે કે પરમાણુ મુદ્દા પર વાટાઘાટો અને ઈરાનને નિશાન બનાવવાની ઈઝરાયલની પરવાનગી એકસાથે થઈ શકે નહીં. અગાઉ, ઈરાને ઈઝરાયલના હુમલામાં અમેરિકાની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો, પરંતુ વોશિંગ્ટને આ આરોપને નકારી કાઢ્યો હતો. અ...

જુલાઇ 31, 2024 2:30 પી એમ(PM) જુલાઇ 31, 2024 2:30 પી એમ(PM)

views 23

ઈરાનના તેહરાનમાં આતંકવાદી જુથ હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હનયાહની હત્યા કરવામાં આવી

ઈરાનના તેહરાનમાં આતંકવાદી જુથ હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હનયાહની હત્યા કરવામાં આવી છે. હનયાહ ગઈકાલે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે શહેરમાં હતો ત્યારે તેના નિવાસસ્થાને તેના એક અંગરક્ષક સાથે માર્યો ગયો હતો. ઈસ્લામિક ક્રાંતિકારી ગાર્ડ કોર્પસ તરફથી આહત્યા અંગે વધુ કોઈ વિગતો આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આતંકવાદી જુથ હમાસનો વડો એવો ઈસ્માઈલ હનીયેહ ઘણી શાંતિ વાટાઘાટોમાં સક્રિય હતો. દરમિયાન, ઇઝરાયેલે લેબેનોનની રાજધાની બેરુતમાં કરેલા વિસ્ફોટમાં હિઝબુલ્લાહના કમાન...