ફેબ્રુવારી 23, 2025 8:58 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:58 એ એમ (AM)
6
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 100 દિવસના ક્ષય નાબૂદી અભિયાનમાં દેશભરમાં 5 લાખથી વધુ ક્ષય રોગના દર્દીઓ મળી આવ્યા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 100 દિવસના ક્ષય નાબૂદી અભિયાનમાં દેશભરમાં 5 લાખથી વધુ ક્ષય રોગના દર્દીઓ મળી આવ્યા છે.આ અભિયાનમાં સામેલ 455 જિલ્લાઓમાં, 3.57 લાખથી વધુ ક્ષય દર્દીઓનું નિદાન થયું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, 10 કરોડથી વધુ સંવેદનશીલ વ્યક્તિઓનું આ રોગ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ, 10 લાખ નિક્ષય શિબિરોએ આધુનિક ટીબી નિદાન સાધનોને લોકોના ઘરોની નજીક લાવવામાં મદદ કરી છે. વધુમાં, 836 નિક્ષય વાહન તૈનાત કરવામાં આવ્યા છે, જેથી સૌથી દૂરના વિસ્તાર...