ફેબ્રુવારી 23, 2025 8:58 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:58 એ એમ (AM)

views 6

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 100 દિવસના ક્ષય નાબૂદી અભિયાનમાં દેશભરમાં 5 લાખથી વધુ ક્ષય રોગના દર્દીઓ મળી આવ્યા છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 100 દિવસના ક્ષય નાબૂદી અભિયાનમાં દેશભરમાં 5 લાખથી વધુ ક્ષય રોગના દર્દીઓ મળી આવ્યા છે.આ અભિયાનમાં સામેલ 455 જિલ્લાઓમાં, 3.57 લાખથી વધુ ક્ષય દર્દીઓનું નિદાન થયું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, 10 કરોડથી વધુ સંવેદનશીલ વ્યક્તિઓનું આ રોગ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ, 10 લાખ નિક્ષય શિબિરોએ આધુનિક ટીબી નિદાન સાધનોને લોકોના ઘરોની નજીક લાવવામાં મદદ કરી છે. વધુમાં, 836 નિક્ષય વાહન તૈનાત કરવામાં આવ્યા છે, જેથી સૌથી દૂરના વિસ્તાર...

ડિસેમ્બર 29, 2024 8:34 એ એમ (AM) ડિસેમ્બર 29, 2024 8:34 એ એમ (AM)

views 12

દર્દીઓને મહત્તમ દવાઓ હોસ્પિટલ મળે અને બહારથી દવા ન લખાય તે માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચના

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓને મહત્તમ દવા હોસ્પિટલમાંથી જ મળી રહે અને બહારની દવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન લખાય તે માટે તાકીદ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈ કાલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલની વિવિધ બિલ્ડિંગમાં આરોગ્યલક્ષી સારવાર તેમજ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં આરોગ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી.  આરોગ્ય મંત્રી પટેલ સિવિલ હોસ્પિટલ પરિસરમાં દર્દીઓના સગાઓને પણ મળ્યા હતા અને તેઓની ...

ડિસેમ્બર 7, 2024 8:55 એ એમ (AM) ડિસેમ્બર 7, 2024 8:55 એ એમ (AM)

views 6

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે હરિયાણાના પંચકુલાથી દેશભરમાં ટીબી નાબૂદી માટેના 100 દિવસીય અભિયાનની શરૂઆત કરાવશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે હરિયાણાના પંચકુલાથી દેશભરમાં ટીબી નાબૂદી માટેના 100 દિવસીય અભિયાનની શરૂઆત કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી નાયબ સિંહ અને હરિયાણાના આરોગ્ય મંત્રી આરતીસિંહ રાવ પણ ઉપસ્થતિ રહેશે. આ અભિયાન 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 347 જિલ્લાઓમાં ચલાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2018માં દિલ્હી એન્ટી-ટ્યુબરક્યુલોસિસ સંમેલનમાં દેશને ટીબી મુક્ત બનાવવાનું વચન આપ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ જોખમ ધરાવતી વ્યક્તિઓ માટે ગુણવત્તાયુક્ત સારવાર, ...