ઓગસ્ટ 27, 2024 7:56 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 7:56 પી એમ(PM)
3
અશાંત બલૂચિસ્તાનમાં આતંકી હુમલાઓ મામલે પાકિસ્તાનના પ્રધાનંમત્રી શહબાજ શરીફે આજે મૌન તોડ્યુ
અશાંત બલૂચિસ્તાનમાં આતંકી હુમલાઓ મામલે પાકિસ્તાનના પ્રધાનંમત્રી શહબાજ શરીફે આજે મૌન તોડ્યુ હતું. તેમણે કેબિનેટ બેઠકને સંબોધતા જણાવ્યું કે આતંકવાદીઓ સાથે ના તો વાટાઘાટો થઈ શકે, ના તો તેમના પ્રત્યે નરમ વલણ અપનાવી શકાય. પ્રધાનમંત્રી શાહબાજ શરીફે જણાવ્યું કે હવે આતંકવાદને ઉખાડી ફેંકવાનો સમય આવી ગયો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે સરકાર આ હેતુથી સશસ્ત્ર દળોને તમામ સાધનો ઉપલબ્ધ કરાવશે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બે જુદા જુદા આતંકવાદી હુમલામાં 70 થી વધુ લોકો માર્યા ગયા ...