ઓક્ટોબર 25, 2024 10:29 એ એમ (AM)

views 18

ગીર સોમનાથ એજીઆર યોજના માટે આજથી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકાશે

ગીર સોમનાથ એજીઆર યોજના માટે આજથી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકાશે. આજે સવારે સાડા દસ વાગ્યાથી માંડીને 31 ઑક્ટોબર સુધી સાત દિવસ માટે, વહેલાના પહેલાના ધોરણે- વર્ષ 2024 -25 માટે ખેતીવાડીની એજીઆર 50 સહાય જોનામાં ટ્રેક્ટર માટે નોંધણી કરાવી શકાશે. મહીસાગર જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર સહાય મેળવવવા ઈચ્છતા હોય તે માટે આઇ ખેડૂત પોર્ટલ આજથી ખુલ્લું મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખેતીમાં મુશ્કેલ કામોના ભારણને ઘટાડવા, ચોક્કસ પરિણામો તેમજ કાર્યક્ષમ પાક ઉત્પાદન વધારવાની દિશામાં સરકાર આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂત લક્ષ...

જુલાઇ 17, 2024 8:05 પી એમ(PM)

views 23

ચાલુ વર્ષ માટે બાગાયતી યોજનાઓના લાભ માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ 2024-25 માટે ખેડુતો માટે બાગાયતી યોજનાઓના લાભ માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.આ યોજનાઓનો લાભ લેવા માટે વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતો ફળ પાકોના વાવતેર માટે 15 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે.ઉલ્લેખનીય છે કે, આઇ-ખેડૂત પોર્ટલ પર આંબા, જામફળ, કેળ (ટીસ્યુ), ટીસ્યુકલ્ચર ખારેક, નાળીયેરી, કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ), દ્રાક્ષ, કિવિ, દાડમ, લીંબુ, પપૈયા, સરગવા ઉપરાંત વધુ ખેતી ખર્ચ વાળા ફળ પાકો સિવાયના ફળ પાકો, વાવેતર માટેની સામગ્રી, સહાય માટે અરજ...