જાન્યુઆરી 30, 2025 7:49 પી એમ(PM)
16મા નાણાપંચના અધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ આજે કહ્યું, ત્રિપુરાની અર્થવ્યવસ્થાનું યોગ્ય સંચાલન થઈ રહ્યું છે અને રાજ્યની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે
16મા નાણાપંચના અધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ આજે કહ્યું, ત્રિપુરાની અર્થવ્યવસ્થાનું યોગ્ય સંચાલન થઈ રહ્યું છે અને રાજ્યની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે. અગરતલામાં મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા, મ...