જુલાઇ 17, 2024 2:19 પી એમ(PM)

views 19

કાશ્મીરમાં 18 દિવસમાં ત્રણ લાખ 38 હજાર 143 શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કર્યા

કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી 18 દિવસમાં ત્રણ લાખ 38 હજાર 143 શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાનાં દર્શન કરી ચૂક્યા છે. ગઇ કાલ સાંજે આશરે 13,000થી વધુ શ્રધ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફાનાં દર્શન કર્યા હતા.આ શ્રધ્ધાળુઓ બાલતાલ અને ચંદનવાડી માર્ગ અને વિશેષ હેલિકોપ્ટરો દ્વારા દક્ષિણ કાશ્મીરની લિદ્દર ખીણમાં 3 હજાર 888 મીટર ઊંચાઈ પર આવેલી પવિત્ર ગુફા સુધી પહોંચ્યા હતા. આમાંથી મોટાં ભાગનાં યાત્રી પોતાનાં ગૃહ રાજ્ય પાછા ફરી ચૂક્યા છે.અધિકારીઓનાં જણાવ્યા અનુસાર આ શ્રધ્ધાળુઓમાં આઠ હજાર 500 પુરુષ,...