ડિસેમ્બર 25, 2024 8:07 એ એમ (AM)

views 17

રાજ્ય સહિત દેશભરમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિતે સુશાસન દિવસની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે.

આજે રાજ્ય સહિત દેશભરમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિતે સુશાસન દિવસની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને લઈ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. અને પ્રશાસન ગાંવ કી ઔર વિષયવસ્તુ હેઠળ સુશાસન સપ્તાહ નિમિત્તે ભાવનગરના ઈનચાર્જ નિવાસી અધિક કલેક્ટર પ્રતિભા દહિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શિબિરમાં સરકારી નીતિઓ. યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ વધારવા વિચાર- વિમર્શ કરાયો હતો. મહિસાગર જિલ્લા કલેક્ટર કેચેરી ખાતે સુશાસન દિવસની ઉજવ...

ડિસેમ્બર 25, 2024 8:01 એ એમ (AM)

views 17

રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વન વિભાગના ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરશે.

ભારતના રત્ન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના આજના જન્મ દિવસને દેશભરમાં સુશાસન દિવસ તરીકે મનાવાય છે. આજના આ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામા આવી રહી છે. જે અંતર્ગત ગાંધીનગર મહાત્મામંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ નિમિત્તે મુખ્યમંત્રી વન વિભાગમાં નિમણૂંક પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેકનોલોજીના ત્વરીત ઉપયોગથી વધુ સુદ્રઢ અને અસરકારક બન...

ઓગસ્ટ 16, 2024 2:27 પી એમ(PM)

views 18

આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ..

દેશ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સદૈવ અટલ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી. કેન્દ્રિય મંત્રીઓ સહિત અન્ય અગ્રણી નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટ 2018 ના રોજ 93 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. 27 માર્ચ, 2015ના રોજ, તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમની વ્યક્તિગત મુલાકાત લઈને તેમને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર...

ઓગસ્ટ 16, 2024 9:21 એ એમ (AM)

views 13

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. નવી દિલ્હીમાં અટલ બિહારી વાજપેયીની સમાધિ સદૈવ અટલ ખાતે ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.