ઓગસ્ટ 9, 2024 4:08 પી એમ(PM)

views 13

આજથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ

આજથી 15 ઓગસ્ટસુધી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે આજે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષગોરધન ઝ્ડફિયાએ જણાવ્યુ કે, આ વખતે 50 લાખ જેટલા ધ્વજ દરેક ઘરમાં ફરકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ડાંગ જિલ્લામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવાયું હતું. તો બીજી તરફ મહુવા તાલુકાનાં વલવાડા ગામે હર ઘર તિરંગા યાત્રા યોજાઇ હતી.