ફેબ્રુવારી 23, 2025 8:54 એ એમ (AM)
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો છે. કેન્દ્રીય મંત્રીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પ...