માર્ચ 4, 2025 7:29 પી એમ(PM)
સાતત્યપૂર્ણ વિકાસને ટકાઉ અને સમાવિષ્ટ બનાવવા માટે સંસાધનોનો કાર્યક્ષમ અને વ્યવહારૂ ઉપયોગ થવો જોઇએ :રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે વિકાસને ટકાઉ અને સમાવિષ્ટ બનાવવા માટે સંસાધનોનું સંચાલન કાર્યક્ષમતા અને વાજબીપણા સાથે કરવું જોઈએ. રાષ્ટ્રપતિ ભવનમાં આજે ભારતીય મહેસ...