ઓક્ટોબર 12, 2024 8:37 એ એમ (AM)
નવીનીકરણીય અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયે પ્રધાનમંત્રી- સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ નવીન યોજનાના અમલીકરણ માટે માર્ગદર્શિકા જારી કરી છે.
નવીનીકરણીય અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયે પ્રધાનમંત્રી- સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ નવીન યોજનાના અમલીકરણ માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ યોજના હેઠળ રૂફટોપ સોલાર એનર્જી ટેક્નોલોજી, બિ...