ફેબ્રુવારી 13, 2025 7:37 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:37 પી એમ(PM)

views 1

આજે વિશ્વ રેડિયો દિવસ છે

આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ, લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. રેડિયોના સર્જનથી લઇને આજ સુધી લોકપ્રિય માધ્યમ બની રહેલા રેડીયોનો ચાહક વર્ગ સેંકડોની સંખ્યામાં છે. ત્યારે વિશ્વ રેડિયો દિવસ પ્રસંગે આજે આકાશવાણી અમદાવાદ ખાતે એક દિવસીય રેડિયો પ્રદર્શન અને ચિત્ર કલા સ્પર્ધા યોજવામાં આવી. પદ્મશ્રી કવિ તુષાર શુક્લએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શુક્લએ આકાશવાણીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું આજે શા...

ફેબ્રુવારી 13, 2025 3:38 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 3:38 પી એમ(PM)

views 5

આજે વિશ્વ રેડિયો દિવસ છે.

આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ, લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ રેડિયો દિવસની વિષય વસ્તુ – “રેડિયો અને આબોહવા પરિવર્તન” રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે, સમાચાર અને સંસ્કૃતિથી લઈને સંગીત અને વાર્તા કહેવા સુધી, રેડિયો એક શક્તિશાળી માધ્યમ છે જે સર્જનાત્મકતા સાથે જોડાયેલું છે. તેમણે રેડિયો સાથે સંકળાયેલા તમામ લોકોની પણ પ્ર...

ફેબ્રુવારી 13, 2025 2:17 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 2:17 પી એમ(PM)

views 2

આજે વિશ્વ રેડિયો દિવસ છે

આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ, લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ રેડિયો દિવસ આવે છે. આ વર્ષે વિશ્વ રેડિયો દિવસની વિષય વસ્તુ - રેડિયો અને આબોહવા પરિવર્તન રાખવામાં આવી છે .

ફેબ્રુવારી 13, 2025 8:31 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 8:31 એ એમ (AM)

views 2

વિશ્વ રેડિયો દિવસ પરના પોતાના સંદેશમાં, પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે જણાવ્યું છે કે, સમાચાર અને માહિતીના પ્રસાર દ્વારા, રાષ્ટ્રના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

વિશ્વ રેડિયો દિવસ પરના પોતાના સંદેશમાં, પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે જણાવ્યું છે કે, સમાચાર અને માહિતીના પ્રસાર દ્વારા, રાષ્ટ્રના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વિશ્વ રેડિયો દિવસ પર શુભેચ્છા પાઠવતા, આકાશવાણીના મહાનિર્દેશક ડૉ. પ્રજ્ઞા પાલીવાલ ગૌરે જણાવ્યું હતું કે, લગભગ નવ દાયકાથી આકાશવાણી માહિતી, શિક્ષણ અને મનોરંજન સાથે શ્રોતાઓ સુધી પહોંચી રહી છે.

ફેબ્રુવારી 13, 2025 8:31 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 8:31 એ એમ (AM)

views 5

આજે વિશ્વભરમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે.

આજે વિશ્વભરમાં 'વિશ્વ રેડિયો દિવસ' ઉજવવામાં આવી રહ્યો છે. પ્રસ્તુત છે રેડિયોનાં મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા અને રેડિયો દ્વારા માહિતી મેળવવા પ્રોત્સાહન આપવા દર વર્ષે 13 ફેબ્રુઆરીનાં રોજ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષનાં વિશ્વ રેડિયો દિવસની વિષય વસ્તુ છે- રેડિયો અને જળવાયુ પરિવર્તન. લોકોનાં જીવનને સ્પર્શતો અને વિશ્વભરનાં લોકોને સાથે લાવતા રેડિયોની અનોખી તાકાતને યાદ કરવાનો આ દિવસ છે. વર્ષ 2012થી ઔપચારિક રીતે 13 ફેબ્રુઆરીનાં રોજ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થાય છે. દેશનાં ખૂણે ખૂણે લોકોને સમાચ...

ફેબ્રુવારી 12, 2025 8:12 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 8:12 પી એમ(PM)

views 3

વિશ્વ રેડિયો દિવસની પૂર્વસંધ્યાએ આજે આકાશવાણી દિલ્હી ખાતે “રાગ રેડિયો રંગ રેડિયો” કાર્યક્રમ યોજાયો

વિશ્વ રેડિયો દિવસની પૂર્વસંધ્યાએ આજે આકાશવાણી દિલ્હીના પંડિત રવિશંકર સ્ટુડિયો ખાતે રાગ રેડિયો રંગ રેડિયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પેનલ ચર્ચાઓ યોજાઈ હતી. જેમાં રંગમંચ અને ફિલ્મ કલાકાર યોગેન્દ્ર ટીકુ, શાસ્ત્રીય સંગીત ગાયિકા સીતા વસંત લક્ષ્મી અને રેડિયો સંવાદ લેખક ડૉ.સુભાષ ચંદ્રા, રેડિયો જોકી રીતુ રોય અને આકાશવાણીના ભૂતપૂર્વ અધિક મહાનિર્દેશક યોગેન્દ્ર પાલ ઉપસ્થિત રહ્યા હતા. ટકાઉ  વિકાસ માટે ડિજિટલ રેડિયો વિષય પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આકાશવાણીના મહાનિયામક ડૉ. પ્ર...