માર્ચ 19, 2025 7:36 પી એમ(PM)
વિદેશ મંત્રાલયે આજે ગાઝાની સ્થિતિપર ચિંતા વ્યક્ત કરી અને તમામ બંધકોને મુક્ત કરવાનું આહવાન કર્યું
વિદેશ મંત્રાલયે આજે ગાઝાની સ્થિતિપર ચિંતા વ્યક્ત કરી અને તમામ બંધકોને મુક્ત કરવાનું આહવાન કર્યું. એક નિવેદનમાં મંત્રાલયે ગાઝાનાં લોકોને માનવીયસહાયતાનો પુરવઠો ચાલુ રાખવાનો પણ આગ્રહ કર્ય...