ઓગસ્ટ 23, 2024 8:39 એ એમ (AM) ઓગસ્ટ 23, 2024 8:39 એ એમ (AM)

views 5

રાજકોટકના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતીકાલથી 28મી ઓગસ્ટ સુધી ચાલનાર લોકમેળા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરાઈ

રાજકોટકના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતીકાલથી 28મી ઓગસ્ટ સુધી ચાલનાર લોકમેળા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. જેને લઈ લોકો સરળતાથી હરીફરી શકે તથા ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન અંગે આદેશો જારી કરાયા છે. અમારા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે ટ્રાફિક વ્યવસ્થાપન માટે વિવિધ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી, નો પાર્કિંગ, ફ્રી પાર્કિંગ માટેના આદેશો જારી કરાયા છે. જેમાં આઠ સ્થળ પર પ્રવેશબંધી ક...

જુલાઇ 11, 2024 8:07 પી એમ(PM) જુલાઇ 11, 2024 8:07 પી એમ(PM)

views 9

રાજકોટ ખાતે સાતમ આઠમના તહેવાર દરમિયાન યોજાતા લોકમેળામાં આ વર્ષે ત્રી- સ્તરીય સુરક્ષા ઉભી કરવામાં આવશે

રાજકોટ ખાતે સાતમ આઠમના તહેવાર દરમિયાન યોજાતા લોકમેળામાં આ વર્ષે ત્રી- સ્તરીય સુરક્ષા ઉભી કરવામાં આવશે. મેળામાં સ્ટોલ અને રાઇડ્સમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ વિશે કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી મેળા પર નજર રાખવામાં આવશે.