ડિસેમ્બર 7, 2024 8:31 એ એમ (AM)
અમદાવાદ રેલવે વિભાગે એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન ટિકિટ વિના યાત્રા કરનારા 94 હજાર 600થી વધુ કેસમાં 8 કરોડ 71 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો છે.
અમદાવાદ રેલવે વિભાગે એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન ટિકિટ વિના યાત્રા કરનારા 94 હજાર 600થી વધુ કેસમાં 8 કરોડ 71 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો છે. તેમજ ગેરકાયદેસર બુકીંગ દ્વારા મુસાફરી કરનાર આશરે 81 હજાર 500 ...