જાન્યુઆરી 15, 2025 8:36 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં બે યુદ્ધ જહાજો – INS સુરત અને INS નીલગિરી અને એક સબમરીન – INS વાઘશીરનું રાષ્ટ્રને સમર્પિત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં બે યુદ્ધ જહાજો - INS સુરત અને INS નીલગિરી અને એક સબમરીન - INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કરશે.પહેલી વાર ભારતીય નૌકાદળમાં એક સાથે ત્રણ જહાજોનો સમાવેશ થઈ રહ્યો ...