સપ્ટેમ્બર 26, 2024 7:48 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 7:48 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા માટે ત્રણ પરમ રુદ્ર સુપર કમ્યુટરનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા માટે ત્રણ પરમ રુદ્ર સુપર કમ્યુટરનું અનાવરણ કર્યું. અંદાજે 130 કરોડ રૂપિયાની કિંમતની ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર, રાષ્ટ્રીય સુપરકોમ્પ્યૂટિંગ મિશન હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે. આ સુપર કોમ્પ્યૂટર પુણે, દિલ્હી અને કોલકાતામાં અગ્રણી વૈજ્ઞાનિક સંશોધનની સુવિધાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે ભારત ક્વોન્ટમ કમ્યૂટિંગમાં નેતૃત્વ કરી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભારતે ...

સપ્ટેમ્બર 26, 2024 7:18 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 7:18 પી એમ(PM)

views 3

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હરિયાણાના લોકો ભાજપને વધુ એક વાર સેવા કરવાની તક આપશે

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હરિયાણાના લોકો ભાજપને વધુ એક વાર સેવા કરવાની તક આપશે. શ્રી મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાજપના બૂથ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે પક્ષ રાજ્યમાં ભ્રષ્ટાચારથી મુક્ત સરકાર ચલાવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજ્યના યુવાનોને કોઈ પણ ગેરરીતિ આચર્યા વિના રોજગાર મળી રહ્યા છે. આ પ્રસંગે તેમણે કૉંગ્રેસની ટીકા કરતા આરોપ મૂક્યો કે તે જૂથબાજી, આતરિક વિખવાદ અને એકબીજાથી હિસાબ કરવામાં વ્યસ્ત છે. તેમણે દાવો કર્યો કે આવો...

સપ્ટેમ્બર 26, 2024 4:00 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 4:00 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, A.I.R. ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એર મોબાઇલ એપ્લિકેશન પર સાંભળી શકશો. ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિંદી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુ-ટ્યૂબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશો. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરંત બાદ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરા...

સપ્ટેમ્બર 26, 2024 2:44 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 2:44 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, A.I.R. ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એર મોબાઇલ એપ્લિકેશન પર સાંભળી શકશો. ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિંદી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુ-ટ્યૂબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશો. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરંત બાદ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરા...

સપ્ટેમ્બર 26, 2024 9:33 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 9:33 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણેની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણેની મુલાકાત લેશે. ત્યાં તેઓ 22 હજાર 600 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી જિલ્લા અદાલતથી સ્વારગેટ સુધી શરૂ થનારી મેટ્રો ટ્રેનને પણ લીલીઝંડી આપશે. સુપર કોમ્પ્યુટિંગ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ દેશમાં વિકસિત આશરે 130 કરોડ રૂપિયાના મૂલ્યના ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રને સમર્પિત કરશે. અત્યાધુનિક વૈજ્...

સપ્ટેમ્બર 25, 2024 8:06 પી એમ(PM) સપ્ટેમ્બર 25, 2024 8:06 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રમાં 22 હજાર 600 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના પુણેમાં 22 હજાર 600 કરોડ રૂપિયાથી વધુ રકમની વિવિધ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે.મોદી જિલ્લા અદાલતથી પૂણેના સ્વરગેટ સુધી દોડનારી મેટ્રોટ્રેનને લીલી ઝંડી આપશે. સુપરકોમ્પ્યુટિંગ ટેક્નોલોજીનાક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે, પ્રધાનમંત્રી લગભગ 130 કરોડ રૂપિયાની કિમતના ત્રણ PARAM રુદ્ર સુપર કમ્પ્યુટર્સ રાષ્ટ્રને સમર્પિત કરશે, જે રાષ્ટ્રીય સુપરકોમ્પ્યુટિંગ મિશન હેઠળ સ્વદેશીરીતે વિકસિત કરાયા છે. આ સુપર કમ્પ્યુટર પૂણે, દિલ્હી અને કોલકાતામાં અ...

સપ્ટેમ્બર 25, 2024 2:05 પી એમ(PM) સપ્ટેમ્બર 25, 2024 2:05 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રીઓ અને NDAના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને નોંધપાત્ર ગણાવી

કેન્દ્રીય મંત્રીઓ અને NDAના વિવિધ નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને નોંધપાત્ર અને નવો ચીલો ચાતરતી ગણાવી છે.ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ મુલાકાત મોદીના મુત્સદ્દીગીરીના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવે છે, જેણે છેલ્લા 10 વર્ષમાં ભારતનાં સાતત્યપૂર્ણ વિકાસમાં નવા દ્રષ્ટાંત પ્રસ્થાપિત કર્યા છે અને ભારતને વૈશ્વિક સ્તરે પરિવર્તનકારી ભૂમિકા અપાવી છે.શાહે એમ પણ કહ્યું હતું કે સફળ QUAD સમિટ,મોદી અને યુએસ મેગા કોમ્યુનિટી ઇવેન્ટ અને યુએન સમિટ ઓફ ધ ફ્યુચર વિશ્વભરમાં તેમની અજોડ લોકપ્...

સપ્ટેમ્બર 24, 2024 2:55 પી એમ(PM) સપ્ટેમ્બર 24, 2024 2:55 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે રવિવારે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ 114મો એપિસોડ હશે. આ કાર્યક્રમઆપ આકાશવાણી, દુરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યૂબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશે. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરત બાદ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે

સપ્ટેમ્બર 24, 2024 2:52 પી એમ(PM) સપ્ટેમ્બર 24, 2024 2:52 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાનાં સફળ પ્રવાસ બાદ સ્વદેશ આવવા રવાના

અમેરિકાની ત્રણ દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ આવવા રવાના થયા છે. તેમણે ડેલવેરમાં ચોથા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લીધો હતો અને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સમિટની સાથે ન્યૂયોર્કમાં વસતા ભારતીય સમુદાયની સભાને પણ સંબોધિત કરી હતી.

સપ્ટેમ્બર 21, 2024 10:15 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 10:15 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી મોદી અમેરિકા જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. તા.21થી 23 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે, તેમજ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી અમેરિકા પ્રવાસ માટે આજે વહેલી સવારે રવાના થયા છે. અમેરિકાના ડેલવેરે ખાતે યોજાનારી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં તેઓ ભાગ લેશે. આ પ્રસંગે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને અન્ય મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ત્યાર બાદ તેઓ ન્યૂ...