માર્ચ 7, 2025 7:01 પી એમ(PM) માર્ચ 7, 2025 7:01 પી એમ(PM)

views 6

દેશના દરેક પરિવારને પૂરતું પોષણ આપવાનું સરકારનું લક્ષ્ય : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, દેશના દરેક પરિવારને પૂરતું પોષણ આપવાનું સરકારનું લક્ષ્ય છે અને તે માટે સરકાર લાભાર્થી સુધી પહોંચી રહી છે. સુરતમાં આજે સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનનો શુભારંભ કરાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, એક પણ લાભાર્થી લાભથી વંચિત ના રહે તે માટે સરકાર સંતૃપ્તિકરણનો અભિગમ અપનાવ્યો છે. આ પ્રસંગે શ્રી મોદીએ 2.3 લાખથી વધારે લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભનું વિતરણ કર્યું હતું.વિકસિત ભારતના નિર્માણમાં પૌષ્ટિક ભોજનની ભૂમિકા મોટી હોવાનું પણ...

માર્ચ 5, 2025 7:47 પી એમ(PM) માર્ચ 5, 2025 7:47 પી એમ(PM)

views 9

સરકારે રોકાણમાં નાગરીકો, અર્થતંત્ર, ઉદ્યોગ, નવીનતા તેમજ માળખાગત સુવિધાઓને પ્રાથમિકતા આપી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકારે રોકાણમાં લોકો, અર્થતંત્ર અને નવીનતા તેમજ માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગને પ્રાથમિકતા આપી છે. રોજગાર અંગેનાં બજેટ પછીના વેબિનારને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે લોકોમાં રોકાણ કરવાનો ધ્યેય ત્રણ સ્તંભો શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્ય સંભાળ પર આધારિત છે તેમણે કહ્યું કે ઘણા દાયકાઓ પછી, ભારતની શિક્ષણ પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ટેલિમેડિસિન સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. બજેટમાં સ્થાનિક અને આ...

માર્ચ 4, 2025 7:32 પી એમ(PM) માર્ચ 4, 2025 7:32 પી એમ(PM)

views 9

MSME દેશના આર્થિક વિકાસમાં પરિવર્તનકારી ભૂમિકા ભજવે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે સરકાર આત્મનિર્ભર ભારતના અભિગમ સાથે કામ કરી રહી છે અને સુધારાઓની ગતિને વેગ આપ્યો છે. તેમણે કહ્યું કે દેશે છેલ્લા 10 વર્ષમાં સુધારા, નાણાકીય શિસ્ત, પારદર્શિતા અને સમાવેશી વિકાસ પ્રત્યે સતત પ્રતિબદ્ધતા દર્શાવી છે. અર્થતંત્રમાં MSMEના મહત્વ વિશે વાત કરતા, શ્રી મોદીએ કહ્યું કે MSME દેશના આર્થિક વિકાસમાં પરિવર્તનકારી ભૂમિકા ભજવે છે. શ્રી મોદી MSME ને વિકાસના એન્જિન તરીકે, ઉત્પાદન, નિકાસ અને પરમાણુ ઉર્જા મિશન, નિયમનકારી, રોકાણ અને વ્યવસાય કરવાની સરળતા સુ...

માર્ચ 2, 2025 7:30 પી એમ(PM) માર્ચ 2, 2025 7:30 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન, આજે જામનગર, સોમનાથ અને સાસણ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન, આજે જામનગર, સોમનાથ અને સાસણ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગરમાં પશુ રાહત અને પુનર્વસન કેન્દ્ર, વનતારાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ શ્રી મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. શ્રી મોદી આવતી કાલે એશિયાઇ સિંહનાં નિવાસસ્થાન ગીર નેશનલ પાર્કમાં સફારી માણશે. ત્યારબાદ વિશ્વ વન્યજીવ દિવસ પ્રસંગે રાષ્ટ્રીય વન્ય જીવ બૉર્ડની સાતમી બેઠકમાં ભાગ લેશે. શ્રી મોદ...

ફેબ્રુવારી 27, 2025 1:59 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 1:59 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાકુંભને એકતાનો મહાયજ્ઞ ગણાવ્યો

(મહાકુંભ-ઑપનિંગ મ્યૂઝિક) મહાકુંભને એકતાનો મહાયજ્ઞ ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, “દેશને પોતાના વારસા પર ગર્વ છે અને દેશ નવી ઊર્જા સાથે વધુ આગળ વધી રહ્યો છે.” મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના વિચાર રજૂ કરતાં કહ્યું, “આ પરિવર્તનના યુગનો પ્રારંભ છે.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું, “મહાકુંભમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર એ માત્ર વિક્રમ નહીં, પણ તેણે ભારતીય સંસ્કૃતિ અને વારસાને અનેક સદીઓ સુધી સમૃદ્ધ બનાવી રાખવા એક મજબૂત પાયો પણ નાખ્યો છે.” મહાકુંભની સફળ પૂર્ણાહૂતિ પર સંતોષ વ્યક્ત કરતા મોદીએ લોકોની મહ...

ફેબ્રુવારી 25, 2025 2:02 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 2:02 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં રોકાણ સંમેલનમાં જણાવ્યું કે, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતનો ઝડપી વિકાસ નિશ્ચિત છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ વિશ્વના તમામ નિષ્ણાતોમાં એક વાત અંગે નિશ્ચિતતા છે અને એ ભારતના ઝડપી વિકાસની છે.” આસામના ગુવાહાટીમાં એડવાન્ટૅજ આસામના બીજા તબક્કામાં રોકાણ અને માળખાગત શિખર સંમેલનના પૂર્ણ સત્રનું ઉદ્ઘાટન કરતાં મોદીએ આ મુજબ જણાવ્યું. મોદીએ એડવાન્ટૅજ આસામને સમગ્ર વિશ્વને દેશ સાથે જોડવાનું અભિયાન ગણાવતાં કહ્યું, “ભારતના વિકાસમાં આસામની ભાગીદારી સતત વધી રહી છે.” આજે સમગ્ર વિશ્વનો વિશ્વાસ ભારતની જનતા પર હોવાનું પણ મોદીએ ઉંમેર્યું હતું. (BYTE :PM ASSAM) સ...

ફેબ્રુવારી 24, 2025 8:26 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 8:26 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વિશ્વના દરેક રસોડામાં ઓછામાં ઓછી એક ભારતીય વાનગીને સામેલ કરવી એ તેમનું સ્વપ્ન છે

મોદીએ કહ્યું કે વિશ્વના દરેક રસોડામાં ઓછામાં ઓછી એક ભારતીય વાનગીને સામેલ કરવી એ તેમનું સ્વપ્ન છે. મોદી એ જણાવ્યું કે તેમની સરકાર કૃષિ ઉત્પાદનોની નિકાસ, પ્રક્રિયા અને માર્કેટિંગને પ્રોત્સાહન આપીને આ દિશામાં અવિરતપણે કામ કરી રહી છે. (બાઇટ: નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી – PM DREAM BYTE)

ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM)

views 19

વિકસિત ગુજરાતના નિર્માણ માટે નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહ સાથે પર્યાવરણની જાળવણી કરવા મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણમાટે વરસાદી પાણીનો સંગ્રહ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણને સહજ સ્વભાવ બનાવવા નાગરિકોને અપીલ કરી છે. અમદાવાદમાં ગઈકાલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદાના પાણીનું વિતરણ નેટવર્ક, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 24 કલાક વીજળીથી ગુજરાત દેશના વિકાસનું આદર્શ રાજ્ય બન્યું છે.” આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે ભારતમાં સેમિ-કન્ડક્ટરની પહેલી ચી...

ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM)

views 5

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાશે. તેમાં રાજ્યના 51 લાખ 41 હજારથી વધુ ખેડૂત પરિવારને એક હજાર 148 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે એમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. આ તરફ નવસારીમાં યોજાનારા કિસાન સન્માન સમારોહમા...

ફેબ્રુવારી 23, 2025 8:53 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:53 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે. પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ તબીબી અને વિજ્ઞાન સંશોધન સંસ્થાનું ભૂમિપૂજન કરશે.અદ્યતન ઉપકરણો અને નિષ્ણાત તબીબો સાથેની સૂચિત કેન્સર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આજે ભોપાલમાં 2 દિવસ માટેની વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદ્દઘાટન કરશે. આવતીકાલે શ્રી મોદી બિહારના ભાગલપુર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સહાયની રકમ છુટી કરશે. તેમજ બિહારમાં વિવિધ વિકાસકામોનું ઉદ...