ઓક્ટોબર 19, 2024 8:37 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 8:37 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે. આ સપ્તાહ અંતર્ગત દરેક કર્મયોગીએ ઓછામાં ઓછા ચાર કલાકની યોગ્યતા સાથે જોડાયેલ શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે. આ માટે મંત્રાલયો અને વિભાગ ક્ષેત્ર-વિશિષ્ય ક્ષમતાઓને વધારવા માટે વર્કશૉપ અને સેમિનારનું આયોજન કરશે. રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ - NLW વ્યક્તિગત સહભાગીઓ, મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના જોડાણ દ્વારા શીખવા માટે સમર્પિત રહેશે. NLW દરમિયાન દરેક કર્મયોગી ઓછામાં ઓછા 4 કલાકની યોગ્યતા-સંબંધિત શિક...

ઓક્ટોબર 18, 2024 9:26 એ એમ (AM) ઓક્ટોબર 18, 2024 9:26 એ એમ (AM)

views 3

એનડીએ સરકાર રાષ્ટ્રની પ્રગતિને આગળ વધારવા પ્રતિબધ્ધ છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન- NDA રાષ્ટ્રની પ્રગતિને આગળ વધારવા, ગરીબ અને અનુસુચિત જાતીના લોકોને સશક્તિકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. ચંદીગઢમાં NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં તેમણે સુશાસન અને લોકોના જીવનધોરણના સુધારણા પર વિસ્તૃત ચર્ચા કરી હતી. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહની સાથે NDA ગઠબંધનના લગભગ 17 મુખ્ય ...

ઓક્ટોબર 17, 2024 2:23 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 2:23 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સંમેલન હરિયાણાના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ બાદ તરત જ શરૂ થશે. સંમેલનમાં રાષ્ટ્રીય વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પ્રસંગે બંધારણના અમૃત મહોત્સવના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. હાલમાં દેશમાં 13...

ઓક્ટોબર 17, 2024 8:35 એ એમ (AM) ઓક્ટોબર 17, 2024 8:35 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સંમેલન હરિયાણાના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ બાદ તરત જ શરૂ થશે. સંમેલનમાં રાષ્ટ્રીય વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પ્રસંગે બંધારણના અમૃત મહોત્સવના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. હાલમાં દેશમાં 13...

ઓક્ટોબર 17, 2024 8:32 એ એમ (AM) ઓક્ટોબર 17, 2024 8:32 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થતિ રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા પ્રાપ્ત થવા અંગે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થતિ રહેશે. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. પ્રધાનમંત્રી અભિધમ્મ દિવસ અને પાલી ભાષાના મહત્વ અને બૌદ્ધ ધર્મના સમૃદ્ધ વારસાને જાળવવા અને તેને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો અંગે તેમના મંતવ્યો રજૂ કરશે. આ સમારોહમાં સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ સંબોધન કરશે. આ પ્રસંગે સંસ...

ઓક્ટોબર 17, 2024 7:57 એ એમ (AM) ઓક્ટોબર 17, 2024 7:57 એ એમ (AM)

views 10

કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો જ્યારે રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવોમાં વધારો જાહેર કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી અંદાજે 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓને, જ્યારે 64 લાખ પેન્શનરોને ફાયદો થશે. આ નિર્ણયથી સરકારી તીજોરી પર વર્ષિક 9 હજાર 448 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

ઓક્ટોબર 16, 2024 9:00 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 9:00 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સેવા, ખેતી અને ટકાઉ શહેરો પર કેન્દ્રીત ત્રણ A.I. શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપનાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સેવા, ખેતી અને ટકાઉ શહેરો પર કેન્દ્રીત ત્રણ A.I. શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપનાની પ્રશંસા કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના એક સંદેશના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘આ ટેક્નિક, નવિનતા અને A.I. માં અગ્રણી બનવાના ભારતના પ્રયાસમાં એક મહત્વનું પગલું છે.’ શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ઉત્કૃષ્ટતા કેન્દ્ર દેશની યુવાશક્તિને મદદરૂપ થશે અને ભારતને ભવિષ્યના વિકાસનું કેન્દ્ર બનાવવામાં યોગદાન આપશે.

ઓક્ટોબર 15, 2024 10:42 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 10:42 એ એમ (AM)

views 6

પીએમ મોદીએ I.T.U.ના વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલનનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ– I.T.U.ના વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન – W.T.S.A. 2024 અને ઇન્ડિયા મૉબાઈલ કૉંગ્રેસની આઠમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન સંયુક્ત રાષ્ટ્ર ડિજિટલ ટેક્નૉલોજી સંસ્થાના આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘના પ્રમાણિત કાર્યનું સંચાલન પરિષદ છે. તેનું આયોજન દર ચાર વર્ષે કરાય છે. I.T.U.ના ઇતિહાસમાં પહેલીવાર આવો પ્રતિષ્ઠિત વૈશ્વિક કાર્યક્રમ ભારત અને એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં થઈ રહ્યો છે. આ મહત્વનો...

ઓક્ટોબર 12, 2024 8:30 એ એમ (AM) ઓક્ટોબર 12, 2024 8:30 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાઓ PDRના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી

ભારત અને લાઓ PDR એ સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગેની છ સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ ભાગીદારી ભંડોળ દ્વારા લાઓસમાં પોષણક્ષમ આહાર સુનિશ્વિત કરવાના પ્રોજેક્ટ માટે ભારત 10 લાખ અમેરિકી ડોલર આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લાઓ PDR ના પ્રધાનમંત્રી સોનેક્સાય સિફાન્ડોને વિયંગચાન ખાતે મંત્રણા કરી છે. બંને આગેવાનોએ દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવા અંગે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ આસિયાન શિખર બેઠક અને પૂર્વ એશિયા શિખર બેઠકના સફળ આયોજન માટે શ્રી સિફાન્ડોનન...

ઓક્ટોબર 11, 2024 9:43 એ એમ (AM) ઓક્ટોબર 11, 2024 9:43 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકની રાજધાની વિયનચનમાં 19માં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકની રાજધાની વિયનચનમાં 19માં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે. વિશ્વના ટોચના નેતાઓના વડપણમાં આ સંમેલન પ્રાદેશિક રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા માટે તેમજ ભાગ લેનારા દેશના પ્રાદેશિક મુદ્દાઓ વિશે ચર્ચા – વિચારણા માટેની તક પૂરી પાડે છે. પૂર્વ એશિયા શિખર સંમેલનમાં દસ આશિયાન દેશો ઉપરાંત 8 ભાગીદાર દેશ-ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ, રશિયા અને અમેરિકા સામેલ છે. તિમોર–લેસ્તે પણ આ સંમેલનમાં નિરીક્ષક દેશ તરીકે સામેલ ...