ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 26, 2024 9:42 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 115મી કડી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિ...

ઓક્ટોબર 26, 2024 8:28 એ એમ (AM)

ભારત અને જર્મનીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના ભયંકર અને દુ:ખદ માનવતાવાદી પરિણામો સહિતની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

ભારત અને જર્મનીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના ભયંકર અને દુ:ખદ માનવતાવાદી પરિણામો સહિતની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં 7મી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ બાદ સંયુક્ત નિ...

ઓક્ટોબર 26, 2024 8:27 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 115મી કડી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિ...

ઓક્ટોબર 25, 2024 9:30 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 115મી કડી હશે. શ્રોતાઓ ટૉલ ફ...

ઓક્ટોબર 24, 2024 8:55 એ એમ (AM)

જર્મન ચાન્સેલર ઑલાફ શૉલ્જ આજથી ત્રણ દિવસ માટે ભારતના પ્રવાસે આવશે.

જર્મન ચાન્સેલર ઑલાફ શૉલ્જ આજથી ત્રણ દિવસ માટે ભારતના પ્રવાસે આવશે. તેઓ આ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સાતમા આંતર-સરકારી પરામર્શ સમૂહની IGCની સહ-અધ્યક્ષતા કરશે. IGC એ સરકારી વ્યવસ્...

ઓક્ટોબર 24, 2024 8:50 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનમાં સભ્ય દેશોને આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ આપનારા સામે કડકાઈથી પગલાં લેવા જણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સના સભ્ય દેશોને કહ્યું કે, ‘તેઓ સંગઠિત થઈ સહયોગ સાથે આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડનારાઓનો કડકાઈથી સામનો કરશે.’ શ્રી મોદીએ કહ્યું, ‘આ ગં...

ઓક્ટોબર 24, 2024 8:32 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 27 અને 28 ઑક્ટોબરના રોજ વડોદરાની મુલાકાતે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 27 અને 28 ઑક્ટોબરના રોજ વડોદરાની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ અહીં વિવિધ યોજનાઓ અને પ્રકલ્પોનું ખાતમૂર્હુત અને લોકાર્પણ કરશે. તેમની આ મુલાકાત સંદર્ભે કેન્દ્રી...

ઓક્ટોબર 24, 2024 8:30 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 115મી કડી હશે. શ્રોતાઓ ટૉલ ફ...

ઓક્ટોબર 23, 2024 7:29 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશવિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશવિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 115મી આવૃત્તિ હશે. શ્રોતાઓ ટ...

ઓક્ટોબર 19, 2024 8:53 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે. તેઓ 16મા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશના બ્રિક્સ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. કઝાનમાં યોજાનારા આ બ્રિક્સ સં...