ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 15, 2024 8:28 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બંધારણ દેશની એકતાનો મુખ્ય આધારસ્તંભ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બંધારણ દેશની એકતાનો મુખ્ય આધારસ્તંભ છે. બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા તેમણે કહ્યું કે ભારતીય લોકશાહી વિશ્વ માટે પ્રેરણા...

ડિસેમ્બર 15, 2024 8:27 એ એમ (AM)

સરકારે એક રાષ્ટ્ર, એક ચૂંટણી સાથે સંબંધિત બે વિધેયક લોકસભામાં રજૂ કરવા માટે સૂચિબદ્ધ કર્યા છે.

સરકારે એક રાષ્ટ્ર, એક ચૂંટણી સાથે સંબંધિત બે વિધેયક લોકસભામાં રજૂ કરવા માટે સૂચિબદ્ધ કર્યા છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ બંધારણ (129મો સુધારો) વિધેયક અને કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) વિધે...

ડિસેમ્બર 15, 2024 8:24 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અગ્ર સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અગ્ર સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરશે. શ્રી મોદીએ ગઈકાલે આ પરિષદમાં અધ્યક્ષતા કરી હતી. આ ત્રણ દિવસીય પરિષદનો શુક્રવારથી પ્રારંભ થય...

ડિસેમ્બર 14, 2024 8:38 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાજ્યોના મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાજ્યોના મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ પરિષદનો ઉદ્દેશ સહકારી સંઘવાદ પર ધ્યાન કેન્દ્રિત કરીને કેન્દ્ર અને રાજ્યો વચ...

ડિસેમ્બર 14, 2024 8:32 એ એમ (AM)

ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પર લોકસભામાં ચર્ચાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જવાબ આપશે.

ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પર લોકસભામાં ચર્ચા આજે પણ ચાલુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આ ચર્ચાનો જવાબ આપશે. બંધારણ અપનાવવાના 75 વર્ષ પૂરા થવાના અવસર પર ગઈકાલે લોકસભ...

ડિસેમ્બર 12, 2024 7:33 પી એમ(PM)

રાજયમાં કૃષિ ક્ષેત્રમાં ખેડૂત અને ખેતીના સર્વાંગી વિકાસથી ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે

રાજય સરકારના સેવા, સુશાસન અને સમર્પણના બે વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષમાં પર્દાપણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં કૃષિ ક્ષેત્રમાં ખેડૂત અને ખેતીના સર્વાંગી વિક...

ડિસેમ્બર 12, 2024 6:47 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંગમ નગરી પ્રયાગરાજની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંગમ નગરી પ્રયાગરાજની મુલાકાત લેશે અને 13મી જાન્યુઆરીથી શરૂ થનાર મહાકુંભ-2025નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે લગભગ 7 હજાર કરોડ રૂપિયાના મહાકુંભ પરિયોજન...

ડિસેમ્બર 12, 2024 8:45 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈ કાલે નવી દિલ્હીમાં સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાજ કપૂરના પરિવારને 14મી ડિસેમ્બરે તેમની જન્મશતાબ્દી પૂર્વે તેમના જીવન અને વારસાને યાદ કરવા મળ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈ કાલે નવી દિલ્હીમાં સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાજ કપૂરના પરિવારને 14મી ડિસેમ્બરે તેમની જન્મશતાબ્દી પૂર્વે તેમના જીવન અને વારસાને યાદ કરવા મળ્ય...

ડિસેમ્બર 12, 2024 8:43 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, જેમ જેમ દેશમાં ડિજિટલી કનેક્ટિવિટી વધી રહી છે, તેમ સાયબર ક્રાઇમનું જોખમ પણ વધી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જેમ જેમ દેશ મોટા પાયે ડિજિટલી કનેક્ટ થઈ રહ્યો છે, તેમ સાયબર ક્રાઇમનું જોખમ પણ સતત વધી રહ્યું છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હે...

ડિસેમ્બર 10, 2024 9:51 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં યુવા સંશોધકો સાથે વાર્તાલાપ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં યુવા સંશોધકો સાથે વાર્તાલાપ કરશે. ગ્રાન્ડ ફિનાલેમાં વિદ્યાર્થીઓની 1,300થી વ...