ડિસેમ્બર 15, 2024 8:28 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બંધારણ દેશની એકતાનો મુખ્ય આધારસ્તંભ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બંધારણ દેશની એકતાનો મુખ્ય આધારસ્તંભ છે. બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા તેમણે કહ્યું કે ભારતીય લોકશાહી વિશ્વ માટે પ્રેરણા...