ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 11, 2025 2:30 પી એમ(PM)

પંડિત દીનદયાળ ઉપાધ્યાયે તેમના જીવનની દરેક ક્ષણ ભારત માતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે વિતાવી છે :ગૃહમંત્રી અમિત શાહ

પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયે તેમના જીવનની દરેક ક્ષણ ભારત માતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે વિતા...

ડિસેમ્બર 19, 2024 7:24 પી એમ(PM)

ગૃહમંત્રી અમિત શાહે ડૉ. બી.આર. આંબેડકર પર કરેલી ટિપ્પણીને કારણે આજે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી

ગૃહમંત્રી અમિત શાહે ડૉ. બી.આર. આંબેડકર પર કરેલી ટિપ્પણીને કારણે આજે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. વહેલી સવારે સ્થગિત કર્યા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યે ફરી શર...

ડિસેમ્બર 8, 2024 7:39 પી એમ(PM)

ગૃહમંત્રી અમિત શાહે દેશની સરહદોને સુરક્ષિત રાખવા, ઘૂસણખોરી રોકવા અને ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા સીમા સુરક્ષા દળની ભૂમિકાની પ્રશંસા કરી

ગૃહમંત્રી અમિત શાહે દેશની સરહદોને સુરક્ષિત રાખવા, ઘૂસણખોરી રોકવા અને ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા સીમા સુરક્ષા દળની ભૂમિકાની પ્રશંસા કરી છે. શ્રી શાહે કહ્યું કે સીમા સુરક્ષા દળ છ દાયકાથી દ...

સપ્ટેમ્બર 10, 2024 8:55 એ એમ (AM)

ગૃહમંત્રી અમિત શાહ રાજભાષા પરની સંસદીય સમિતિના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ફરીથી ચૂંટાઈ આવ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહ રાજભાષા પરની સંસદીય સમિતિના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ફરીથી ચૂંટાઈ આવ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે 2047 સુધીમાં દેશનું સમગ્ર સરકારી તંત્ર ભારતીય ભાષાઓમાં કામ કરશે એવ...