ફેબ્રુવારી 11, 2025 2:30 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 2:30 પી એમ(PM)

views 4

પંડિત દીનદયાળ ઉપાધ્યાયે તેમના જીવનની દરેક ક્ષણ ભારત માતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે વિતાવી છે :ગૃહમંત્રી અમિત શાહ

પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયે તેમના જીવનની દરેક ક્ષણ ભારત માતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે વિતાવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી શાહે કહ્યું કે, તેમના વિચારો અને સિદ્ધાંતો હંમેશા દેશવાસીઓને લોકોની સેવા કરવા માટે પ્રેરણા આપશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, જેપી નડ્ડા અને અન્ય પક્ષના નેતાઓએ પણ આજે નવી દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી. ઉલ્લેખનીય છે કે, પંડિત દીનદયાળ ઉપાધ્યા...

ડિસેમ્બર 19, 2024 7:24 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:24 પી એમ(PM)

views 6

ગૃહમંત્રી અમિત શાહે ડૉ. બી.આર. આંબેડકર પર કરેલી ટિપ્પણીને કારણે આજે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી

ગૃહમંત્રી અમિત શાહે ડૉ. બી.આર. આંબેડકર પર કરેલી ટિપ્પણીને કારણે આજે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. વહેલી સવારે સ્થગિત કર્યા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યે ફરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ, ડીએમકે, સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી સાંસદો ગૃહની મધ્યમાં એકઠા થયા હતા. કેટલાક સભ્યો ગૃહમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી ગૃહની મધ્યમાં પહોંચી ગયા હતા. હોબાળા વચ્ચે સભાપતિએ ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દીધી હતી. આવું જ દ્રશ્ય રાજ્યસભામાં પણ જોવા મળ્યું હતું. બપોરે 2 વાગ્યે સ્...

ડિસેમ્બર 8, 2024 7:39 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 7:39 પી એમ(PM)

views 5

ગૃહમંત્રી અમિત શાહે દેશની સરહદોને સુરક્ષિત રાખવા, ઘૂસણખોરી રોકવા અને ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા સીમા સુરક્ષા દળની ભૂમિકાની પ્રશંસા કરી

ગૃહમંત્રી અમિત શાહે દેશની સરહદોને સુરક્ષિત રાખવા, ઘૂસણખોરી રોકવા અને ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા સીમા સુરક્ષા દળની ભૂમિકાની પ્રશંસા કરી છે. શ્રી શાહે કહ્યું કે સીમા સુરક્ષા દળ છ દાયકાથી દેશની સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. આજે જોધપુરમાં સીમા સુરક્ષા દળના 60મા સ્થાપના દિવસ પર બોલતા શ્રી શાહે જણાવ્યું હતું કે, 1965 થી, સરહદ સુરક્ષા દળે દેશની પૂર્વ અને પશ્ચિમી સરહદોને સુરક્ષિત કરવા માટે ઉત્તમ કાર્ય કર્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષામ...

સપ્ટેમ્બર 10, 2024 8:55 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2024 8:55 એ એમ (AM)

views 3

ગૃહમંત્રી અમિત શાહ રાજભાષા પરની સંસદીય સમિતિના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ફરીથી ચૂંટાઈ આવ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહ રાજભાષા પરની સંસદીય સમિતિના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ફરીથી ચૂંટાઈ આવ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે 2047 સુધીમાં દેશનું સમગ્ર સરકારી તંત્ર ભારતીય ભાષાઓમાં કામ કરશે એવાં ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે, સત્તાવાર ભાષ। અંગેનો વિભાગ એવું સોફ્ટવેર વિક્સાવી રહ્યો છે, જે આઠમી સૂચિમાં સમાવિષ્ટ તમામ ભાષાઓનો ટેકનિકલ ધોરણે અનુવાદ કરશે. નવી સરકારની રચના થયા બાદ ગઈ કાલે નવી દિલ્હીમાં સત્તાવાર ભાષા અંગેની સંસદીય સમિતિની પુનરર્ચના માટેની બેઠક યોજાઈ હતી. શ્રી શાહ વર્ષ 2...