માર્ચ 31, 2025 6:13 પી એમ(PM)

views 23

આગામી એપ્રિલ મહિનામાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે યોજાશે

આગામી એપ્રિલ મહિનામાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે યોજાવવાનું છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષપદે ચૂંટાયાના 100 વર્ષ પૂર્ણ થયા છે. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતિના 150 વર્ષ દેશ ઉજવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ ખાતે આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. જેમાં 8 એપ્રિલે કોંગ્રેસની કાર્યકારી બેઠક સવારે સરદારબાગ શાહીબાગ ખાતે યોજાશે. સાંજે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાશે. સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સાંકૃતિક કાર્યક્રમો ...

જાન્યુઆરી 7, 2025 10:04 એ એમ (AM)

views 23

31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ગઇકાલે મધ્યપ્રદેશના ભોપાલમાં સમાપન થયું

31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ગઇકાલે મધ્યપ્રદેશના ભોપાલમાં સમાપન થયું છે. ચાર દિવસીય આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓએ 'સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ઈકોસિસ્ટમને સમજવું' વિષયવસ્તુ પર વિજ્ઞાન અને ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમની પ્રતિભા દર્શાવી હતી. આ કાર્યક્રમ બાળ વૈજ્ઞાનિકોને તેમની કલ્પના અને નવીનતાને નવી દિશા મળે તે માટે એક મહત્વનું પ્લેટફોર્મ છે. આ કાર્યક્રમ ભવિષ્યના વૈજ્ઞાનિકોને તૈયાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યક્રમમાં એકંદરે 640 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 19...

ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM)

views 24

દિલ્હી પોલિસે રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધી

દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીની ફરિયાદ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી હોવાનું દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ન્યાયિક સંહિતાની માત્ર કલમ 109 હટાવી છે, જ્યારે ફરિયાદમાં દાખલ કરવામાં આવેલી બાકીની તમામ કલમો યથાવત રાખવામાં આવી છે. ભાજપના સાંસદ અનુરાગ સિંહ ઠાકુરે, સાંસદો બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સાથે ગઈકાલે સંસદ ભવન પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભાજપના સાંસદોને સંસદ ભવન સંકુલમાં ધક્કો મારીને ...

ડિસેમ્બર 19, 2024 7:25 પી એમ(PM)

views 23

કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, આરજેડી, ડાબેરીઓ અને અન્ય વિપક્ષી સભ્યોએ ગૃહમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, આરજેડી, ડાબેરીઓ અને અન્ય વિપક્ષી સભ્યોએ ગૃહમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અધ્યક્ષે ગૃહમાં વ્યવસ્થા જાળવવા વિનંતી કરી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. બાદમાં તેમણે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

સપ્ટેમ્બર 3, 2024 8:05 પી એમ(PM)

views 21

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતી કાલે રામબન અને અનંતનાગ જિલ્લામાં પોતાનાં પક્ષનાં ઉમેદવારોનાં સમર્થનમાં જાહેર સભાઓ સંબોધીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતી કાલે રામબન અને અનંતનાગ જિલ્લામાં પોતાનાં પક્ષનાં ઉમેદવારોનાં સમર્થનમાં જાહેર સભાઓ સંબોધીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોનાં પ્રચાર માટે આ સભાઓ યોજવામાં આવી છે. શ્રી ગાંધી આવતી કાલે સવારે દિલ્હીથી જમ્મુ આવશે. તેઓ રામબન જિલ્લાના ગુલ વિસ્તારમાં સભા સંબોધશે અને JKPCC ના ભૂતપુર્વ વડા વિકાર રસુલ વાની માટે પ્રચાર કરશે. આ ઉપરાંત તેઓ અનંતનાગ જિલ્લાન4 દોરુ વિસ્તારમાં બીજી સભા સંબ...