નવેમ્બર 26, 2024 9:46 એ એમ (AM) નવેમ્બર 26, 2024 9:46 એ એમ (AM)

views 2

નમૂના વિસ્તારોની સતત સરખામણી મુજબ,ભારતમાં વાઘની વસ્તીમાં દર વર્ષે 6%નો વધારો નોંધાયો છે:કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી, કીર્તિ વર્ધનસિંહ

કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી, કીર્તિ વર્ધનસિંહે જણાવ્યું છે કે નમૂના વિસ્તારોની સતત સરખામણી મુજબ,ભારતમાં વાઘની વસ્તીમાં દર વર્ષે 6%નો વધારો નોંધાયો છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે આવાત કહી હતી. શ્રી સિંહે કહ્યું કે વર્ષ 2022 માં 2022માં વાઘની સંખ્યા 3 હજાર 682 નોંધાઈ છે જે 2018માં 2 હજાર 967 રહી હતી. તેમણે જણાવ્યું કે આ વર્ષ 2021 થી ચાલુ વર્ષે 20 નવેમ્બરના સમયગાળા દરમિયાન શિકાર સહિતના અકુદરતી કારણોસર સિત્તેર એક વાઘના મોત થયા હતા. શ્રી સિંહે જણાવ્યું હતું કે સરકારે રાષ્ટ્ર...