નવેમ્બર 8, 2024 6:42 પી એમ(PM)
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર છેલ્લા દસ દિવસમાં 3 લાખ 60 હજારથી વધુ મુસાફરોની અવરજવર રહી
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર છેલ્લા દસ દિવસમાં 3 લાખ 60 હજારથી વધુ મુસાફરોની અવરજવર રહી હતી. અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે સરળ કામગીરી સુનિશ્ચિત કરીને 2 હજાર 900...