પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 13, 2025 9:51 એ એમ (AM)

views 38

આવકવેરા વિભાગના અમદાવાદ, ગાંધીનગર સહિત છ શહેરોમાં દાન લેતા રાજકીય પક્ષોના કાર્યાલયો પર દરોડા

આવકવેરા વિભાગે ગઇકાલે રાજ્યના 6 શહેરોમાં દાન લેતા રાજકીય પક્ષોના કાર્યાલયો ખાતે દરોડા પાડ્યા હતા.અમદાવાદ,ગાંધીનગર,સુરત,રાજકોટ,વડોદરા અને જુનાગઢમાં જનશક્તિ પાર્ટી,એનસીપી અને નેશનલ જનતા દળ સહિતના પક્ષોના કાર્યાલયોમાં નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરાઇ હતી.આ રાજકીય પક્ષો પર કરચોરીની શંકાને લઈને આ દરોડા પ...

નવેમ્બર 13, 2025 9:49 એ એમ (AM)

views 16

રાજ્યના બાળમૃત્યુ દર અને માતામૃત્યુ દરને વૈશ્વિક માપદંડ સુધી લઈ જવાની દિશામાં કાર્ય કરવા કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીની સૂચના

રાજ્ય મંત્રીમંડળની ગઇકાલે યોજાયેલી બેઠકમાં રાજ્યના બાળમૃત્યુ દર અને માતામૃત્યુ દરને વૈશ્વિક માપદંડ સુધી લઈ જવાની દિશામાં કાર્ય કરવાની મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું.પ્રભારી મંત્રીઓને તેમના વિસ્તારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને રોડની સ્થિતિની સ...

નવેમ્બર 13, 2025 9:46 એ એમ (AM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરતાં કહ્યું, દસ્તાવેજો અપલોડ કરવાની પ્રક્રિયા ઓનલાઈન થતાં સમય અને શક્તિની બચત થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા એક હજાર 500થી વધુ ધારાશાસ્રીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા. ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નોટરીની જગ્યામાં બમણાથી વધુનો વધારો કરતા ભવિષ્ય...

નવેમ્બર 12, 2025 7:25 પી એમ(PM)

views 17

રાજ્યમાં 18 નવેમ્બર સુધી બેવડી ઋતુનો અનુભવ થશે

રાજ્યમાં 18 નવેમ્બર સુધી સંપૂર્ણ સૂકું વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બપોરના સમયે ગરમીનો અનુભવ થશે, જ્યારે રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અનુભવ થશે. હવામાન વિભાગના નિયામક ડૉ એ કે દાસે જણાવ્યું, આગામી દિવસોમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધવાની સંભાવના છે.

નવેમ્બર 12, 2025 7:21 પી એમ(PM)

views 14

ભરૂચના વાગરામાં બોઇલરમાં વિસ્ફોટ થતાં 3 લોકોના મોત

ભરૂચ જિલ્લાના વાગરામાં બોઇલરમાં વિસ્ફોટથી થતાં 3 લોકોના મોતના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે કે સાયખા GIDC વિસ્તારમાં વિશાલ ફાર્મા કંપનીમાં આ દુર્ઘટના બની હતી જેમાં 24 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થત...

નવેમ્બર 12, 2025 7:20 પી એમ(PM)

views 18

રાજ્યના સાયબર ગુના વિભાગે પાટણમાંથી બે આરોપીની ધરપકડ કરી 247 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી પકડી

રાજ્યના સાયબર ગુના વિભાગે પાટણમાંથી બે આરોપીની ધરપકડ કરી 247 કરોડ રૂપિયાનું સાયબર છેતરપિંડી પકડી છે. આરોપીઓ બે નકલી એકાઉન્ટ બનાવી છેતરપિંડી આચરતા હતા. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક વિકાસ ભેડાએ માહિતી આપતા જણાવ્યું, આ મામલે રાજ્યમાં 47 કેસ નોંધાયા છે અને 24 જેટલા મ્યુલ એકાઉન્ટ પકડ...

નવેમ્બર 12, 2025 7:19 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને દેશના ટકાઉ વિકાસ માટે કાયદાના શાસનને મહત્વનો સ્તંભ ગણાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને દેશના ટકાઉ વિકાસ માટે કાયદાના શાસનને મહત્વનો સ્તંભ ગણાવ્યો. સાથે જ તેમણે ડિજિટલ ફેરફાર થકી દેશમાં આવેલા પરિવર્તનની પણ રૂપરેખા આપી. ગાંધીનગરમાં ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે નૉટરી તરીકે પસંદગી પામેલા એક હજાર 500થી વધુ ઍડ્વોકેટ્સને પ્રમાણપત્ર એનાયત સમારોહને સંબ...

નવેમ્બર 12, 2025 7:17 પી એમ(PM)

views 14

લોકોની રજૂઆતો સાંભળવા સોમવાર અને મંગળવારને ફરજિયાત આરક્ષિત કરવા મંત્રીઓને મુખ્યમંત્રીની સૂચના

અનિવાર્ય સંજોગો સિવાય સોમવાર અને મંગળવારને ફરજિયાત જાહેર જનતા અને જન પ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળવા માટે આરક્ષિત કરવા રાજ્યના મંત્રીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે. ગાંધીનગર ખાતે આજે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, સોમવાર અને મંગળ...

નવેમ્બર 12, 2025 5:01 પી એમ(PM)

views 18

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના માણસાના સોજા ગામમાં શ્રી વીર વેલુડા સેવા મંડળ “અર્ધ શતાબ્દી મહોત્સવ” અને”દાદા ના તોરણનો જીર્ણોધ્ધાર” કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના માણસાના સોજા ગામમાં શ્રી વીર વેલુડા સેવા મંડળ "અર્ધ શતાબ્દી મહોત્સવ" અને"દાદા ના તોરણનો જીર્ણોધ્ધાર" કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે શ્રી સંઘવીએ ગ્રામજનોને દર વર્ષે એક સામાજિક સંકલ્પ લેવા અનુરોધ કર્યો. આ કાર્યક્રમમાં ગાયક કલાકાર જીજ્ઞેશ કવિરાજ દ્વારા દેશ ...

નવેમ્બર 12, 2025 3:53 પી એમ(PM)

views 25

ગાંધીનગરમાં ત્રણ સ્થળે આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા

ગાંધીનગરમાં ત્રણ સ્થળે આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા. ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપક સંજય ગજેરાના ઘર અને કાર્યાલય ખાતે વહેલી સવારે અધિકારીઓએ શોધ અભિયાન હાથ ધર્યું. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, પ્રાદેશિક પક્ષોમાં 957 કરોડની આવક ધરાવતા રાજકીય પક્ષને કોણ ભંડોળ આપે છે તેને લઈને તપાસ હ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.