પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 13, 2025 7:55 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દિલ્હીમાં થયેલા આતંકી વિસ્ફોટના જવાબદારોને યોગ્ય સજા થાય તે માટે ભારત સરકાર કટિબદ્ધ.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દિલ્હીમાં કારમાં થયેલા આતંકવાદી વિસ્ફોટના જવાબદારોને કાયદાની અદાલતમાં યોગ્ય સજા થાય તે માટે ભારત સરકાર કટિબદ્ધ છે. ભવિષ્યમાં આતંકી ઘટના ન બને તેવું ઉદાહરણ પ્રસ્થાપિત કરાશે. મહેસાણામાં શ્રી મોતીભાઈ આર. સાગર સૈનિક સ્કૂલ અને નવીન સાગર ઑર્ગેનિક પ્લાન્ટ ખે...

નવેમ્બર 13, 2025 7:14 પી એમ(PM)

views 28

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરનારી જામનગરની ખાનગી હૉસ્પિટલ સસ્પેન્ડ

આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના – PMJAY માઁ યોજના અંતર્ગત ગેરરીતિ કરનારી હૉસ્પિટલ્સ સામે કડક કાર્યવાહી કરી છે. આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જણાવ્યું, જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આ યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતાં તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. હૉસ્પિટલને 105 કાર્ડિયાક પ્રૉસિઝર...

નવેમ્બર 13, 2025 7:13 પી એમ(PM)

views 19

બનાસકાંઠામાં અંબાજી વિસ્તારના માર્બલને G.I. ટૅગ મળ્યો

બનાસકાંઠામાં અંબાજી વિસ્તારના માર્બલ એટલે કે, આરસપહાણને G.I. ટૅગ એટલે કે, ભૌગોલિક સંકેત મળ્યો છે. આ સાથે જ અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સલામત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે G.I. ટૅગને શ્રદ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતિક ગણાવ્યું. ઉલ્લેખની...

નવેમ્બર 13, 2025 7:12 પી એમ(PM)

views 35

રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજનો લાભ મેળવવા ખેડૂતો આવતીકાલથી અરજી કરી શકશે – સરકારે પૉર્ટલની જાહેરાત કરી

રાજ્ય સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે. તેનો લાભ મેળવવા આવતીકાલે બપોરે 12 વાગ્યાથી 15 દિવસ સુધી ઑનલાઈન અરજી પૉર્ટલ KRP.GUJARAT.GOV.IN કાર્યરત્ કરાશે. આ અંગેની જાહેરાત કરતા કૃષિમંત્રી જિતુ વાઘાણીએ કહ્યું, રાજ્યના 16 હજાર 500થી વધુ ગામમાં સરવે બાદ હવે ગામોનું મેપિ...

નવેમ્બર 13, 2025 2:47 પી એમ(PM)

views 17

મહેસાણામાં બોરિયાવી ગામમાં દૂધસાગર ડેરી અને દૂધસાગર સંશોધન અને વિકાસ સંગઠન – દૂરડા દ્વારા સંચાલિત શ્રી મોતીભાઈ આર.સાગર સૈનિક સ્કૂલનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

મહેસાણામાં બોરિયાવી ગામમાં દૂધસાગર ડેરી અને દૂધસાગર સંશોધન અને વિકાસ સંગઠન – દૂરડા દ્વારા સંચાલિત શ્રી મોતીભાઈ આર.સાગર સૈનિક સ્કૂલનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે વર્ચ્યૂઅલ માધ્યમથી ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, રાજ્યના પશુપાલકો માટે કામ કરનારા લોકોને યાદ કર્યા. દ...

નવેમ્બર 13, 2025 2:43 પી એમ(PM)

views 30

રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા ચાલી રહી છે.

રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે અમરેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમને સમગ્ર પ્રક્રિયા અંગે માહિતી આપી. આ અંગે જિલ્લાકક્ષાએ 1950 હૅલ્પલાઈન નંબર પણ કાર્યરત્ કરાયો છે. મતદારોને બૂથ સ્તરના અધિકા...

નવેમ્બર 13, 2025 2:35 પી એમ(PM)

views 21

મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે નુકસાન બાદ ખેડૂતોએ રવિપાકનું વાવેતર શરૂ કર્યું

મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે નુકસાન બાદ ખેડૂતોએ રવિપાકનું વાવેતર શરૂ કર્યું છે. જિલ્લામાં બે સપ્તાહમાં જ 30 હજાર 881 હૅક્ટર જમીનમાં વાવેતર થયું છે. તેમાં 17 હજાર હૅક્ટરથી વધુમાં રાઈ, બે હજારથી વધુ હૅક્ટરમાં ઘઉં અને 175 હૅક્ટરમાં વરિયાળીનું વાવેતર કરાયું છે.

નવેમ્બર 13, 2025 2:34 પી એમ(PM)

views 35

PMJAY માઁ યોજના હેઠળ ગેરરીતિ કરનારી હૉસ્પિટલ્સ સામે કડક કાર્યવાહી

રાજ્યના આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY માઁ યોજના હેઠળ ગેરરીતિ કરનારી હૉસ્પિટલ્સ સામે કડક કાર્યવાહી કરી છે. આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ આ અંગે માહિતી આપતા કહ્યું, કાર્ડિયોલૉજી અને કાર્ડિઓ-વાસ્ક્યૂલર થૉરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની J.C..C. હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને આ યોજનાની કા...

નવેમ્બર 13, 2025 2:49 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ આંતર-રાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ અને ફૂડ ફૉર થૉટ ફેસ્ટ 2025નો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ આંતર-રાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ અને ફૂડ ફૉર થૉટ ફેસ્ટ 2025નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના શપથગ્રહણ કર્યા હતા. પાલડીના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્...

નવેમ્બર 13, 2025 9:54 એ એમ (AM)

views 75

અમદાવાદમાં આજથી 23 નવેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ યોજાશે

અમદાવાદમાં આગામી 23 નવેમ્બર સુધી યોજાનારા આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025નો આજથી પ્રારંભ થશે. અમદાવાદ મહાનગરપાલિકા અને નૅશનલ બૂક ટ્રસ્ટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે પાલડીમાં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા મહોત્સવમાં 300થી વધુ કાર્યક્રમનું આયોજન કરાયું છે.અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.