પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 14, 2025 8:05 પી એમ(PM)

views 24

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સ્વદેશી સંશોધન અને ટૅક્નોલૉજી અપનાવી આત્મનિર્ભર બનવા અનુરોધ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ટૅક્નોલૉજીના સમન્વયથી ખેતી વધુ ઉત્પાદનકારી બને અને ખેડૂતોની આવક વધે તેવા અભિગમ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. રાજકોટમાં ગોંડલ તાલુકાના પાટીદડ ગામમાં એક સંસ્થાના સંશોધન ભવનનું લોકાર્પણ કરતાં શ્રી પટેલે આ વાત કહી. તેમણે કહ્યું, સરકારે ગુજરાતને દેશનું બાયોટૅક કેન્દ્ર બ...

નવેમ્બર 14, 2025 7:21 પી એમ(PM)

views 28

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યના પ્રવાસે – નર્મદામાં જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીયકક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યના પ્રવાસે આવશે. તેઓ આવતીકાલે સવારે સુરતના નિર્માણાધીન બૂલેટ ટ્રૅન મથકની મુલાકાત લેશે. તેમજ 508 કિલોમીટરની લંબાઈના મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રૅલ કૉરિડોરની પ્રગતિની સમીક્ષા કરશે, જે ભારતની સૌથી મહત્વાકાંક્ષી માળખાગત પરિયોજનાઓમાંથી એક છે. આ અંગે સુરતના કલેક્ટર ડૉ...

નવેમ્બર 14, 2025 7:20 પી એમ(PM)

views 57

સરકારે અત્યાર સુધી 19 હજારથી વધુ ખેડૂતો પાસેથી 330 કરોડ રૂપિયાથી વધુની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી

રાજ્ય સરકારે ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. સત્તાવાર યાદી મુજબ, આજે 14 નવેમ્બર સુધી સરકારે 330 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 45 હજાર 500થી વધુ મૅટ્રિક ટન મગફળી ખરીદી છે. રાજ્યના 219 જેટલા કેન્દ્ર પર 19 હજાર 600થી વધુ ખેડૂતો પાસેથી આ ખરીદી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર...

નવેમ્બર 14, 2025 5:25 પી એમ(PM)

views 17

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ મારફત એક વિશેષ સર્વેક્ષણનું આયોજન

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ મારફત એક વિશેષ સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલું આ અભિયાન 23 નવેમ્બર સુધી ચાલશે. સર્વે દરમિયાન ૬ થી ૧૮ વર્ષની વયજૂથના એવા બાળકોને શોધી કાઢવામાં આવશે જેઓ જુદા જુદા કારણોસર શાળા બહાર છે અને જેમનું ધોરણ ૧ થી ૧૨ નું શિક...

નવેમ્બર 14, 2025 5:24 પી એમ(PM)

views 23

રાજકોટમાં ગોંડલ તાલુકાના પાટીદળ ખાતે વિમલ રિસર્ચ સોસાયટી દ્વારા નવનિર્મિત સંશોધન ભવનનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ટેક્નોલૉજીના સમન્વયથી ખેતી વધુ ઉત્પાદનકારી બને અને ખેડૂતોની આવક વધે તેવા અભિગમ સાથે આપણે આગળ વધી રહ્યા છે. રાજકોટમાં ગોંડલ તાલુકાના પાટીદળ ખાતે વિમલ રિસર્ચ સોસાયટી દ્વારા નવનિર્મિત સંશોધન ભવનના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી. તેમણે પ્રકૃતિને સાથે લઈ...

નવેમ્બર 14, 2025 5:27 પી એમ(PM)

views 23

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ રાજકોટ-પોરબંદર વચ્ચે દોડનારી વિશેષ ટ્રૅનને લીલીઝંડી આપી શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે રાજકોટ રેલવેમથકથી રાજકોટ-પોરબંદર વચ્ચે દોડનારી વિશેષ ટ્રૅનને લીલીઝંડી આપી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું, રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી સ્થાનિક ટ્રૅન શરૂ થવાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રના વિકેસને વધુ ગતિ મળશે. તેમજ મુસાફરોની સુવિધામાં વધારો થશે

નવેમ્બર 14, 2025 5:26 પી એમ(PM)

views 401

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરની પ્રગતિની સમીક્ષા કરશે. શ્રી મોદી નર્મદા જિલ્લામાં દેવમોગરા મંદિરમાં પૂજા અને દર્શન કરીને દેડિયાપાડાની મુલાકાત લેશે અને ધરતી આબા ભગવાન બિરસા મુંડ...

નવેમ્બર 14, 2025 9:48 એ એમ (AM)

views 28

સીએમ ડેશબોર્ડની કામગીરીમાં ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે

ગીર સોમનાથ જિલ્લાએ સી.એમ.ડેશબોર્ડની કામગીરીમાં ફરી એકવાર સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.વર્તમાન કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વિવિધ કામગીરી અને યોજનાઓ તથા સરકારી કામગીરીનો માસિક સમિક્ષા કરવામાં આવી. ટૂંકાગાળામાં જિલ્લાએ સમગ્ર રાજ્યમાં સરકારી કામગીરીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છ...

નવેમ્બર 14, 2025 9:43 એ એમ (AM)

views 21

રાજ્યમાં રોડ-રસ્તાના કામોની ગુણવત્તામાં બાંધછોડ ન ચલાવવા અધિકારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્પષ્ટ નિર્દેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ગુણવત્તામાં બાંધછોડ ચલાવશે નહી તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા.ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રી કનુ દેસાઈ અને મુખ્ય સચિવ એમ.કે.દાસની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્દેશો આપ્યા...

નવેમ્બર 14, 2025 9:42 એ એમ (AM)

views 44

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે જાહેર કરાયેલા સહાય પેકેજનું પોર્ટલ આજથી શરૂ થશે

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે જાહેર કરાયેલા સહાય પેકેજનું પોર્ટલ આજથી શરૂ થશે. ખેડૂતો આજે બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી KRP.GUJARAT.GOV.IN પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે.રાજ્યના 16 હજાર 500થી વધુ ગામમાં નુકસાનીના સરવે બાદ હવે ગામોનું ઑનલાઈન અરજીના પૉર્ટલ સાથે મેપિંગ કરાશે. અરજી માટે ખેડૂતોએ કો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.