પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 16, 2025 2:44 પી એમ(PM)

views 13

રાજ્યની ચાર દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા આજે ભાવનગર અને સુરતમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

રાજ્યની ચાર દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા આજે ભાવનગર અને સુરતમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ ભાવનગરમાં મોતી બાગ ટાઉનહોલ ખાતે ભારતીય જનતા પાર્ટીની એક બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ શ્રી માંડવિયા સુરત પહોંચશે જ્યાં તેઓ એક ખાનગી હોસ્પિટલ અને IVF સેન્ટરના ઉદ્ઘાટન કાર્...

નવેમ્બર 16, 2025 2:43 પી એમ(PM)

views 19

ડાંગના ચનખલ ગામના મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કર્યો.

ડાંગના ચનખલ ગામના મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કર્યો. ડાંગ જિલ્લાના આહવામાં નખલ ગામના બનાબેન ચોર્યાનું ગત દિવસોમાં વરસેલાં ભારે વરસાદના કારણે નદીના પ્રવાહમાં તણાવાથી અવસાન થયું હતું. ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલ મૃતકના પરિવારને મળીને સાંત્વના આપી હતી. તેમજ મૃતકના વ...

નવેમ્બર 16, 2025 2:42 પી એમ(PM)

views 30

બીજી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો આગામી 8 અને 9 જાન્યુઆરી એ રાજકોટમાં યોજાશે.

બીજી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો આગામી 8 અને 9 જાન્યુઆરી એ રાજકોટમાં યોજાશે. કચ્છ અને સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને યોજાનાર આ પરિષદોથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વિકાસ, રોકાણ અને નવી તકોને પ્રોત્સાહન મળશે. તેમાં કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે. રાજકોટ ખાતે યો...

નવેમ્બર 16, 2025 2:42 પી એમ(PM)

views 31

રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 14 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું.

રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 14 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું. કચ્છ જિલ્લાનું નલિયામાં ફરી એકવાર સૌથી ઓછું 14 ડિગ્રી જ્યારે રાજકોટમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલી તથા વડોદરામાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, તો અમદાવાદમાં 16. 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

નવેમ્બર 16, 2025 2:40 પી એમ(PM)

views 59

રાજ્યભરમાં આજે યુનિટી માર્ચ એટલે કે એકતા પદયાત્રાનું આયોજન….

દેશના લોખંડી પુરુષ અને રાષ્ટ્રનિર્માતા ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં આજે યુનિટી માર્ચ એટલે કે એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે નવસારી શહેરમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલે એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ એકતા પદયાત્રામાં 5 હજારથી વધુ લોક...

નવેમ્બર 16, 2025 9:52 એ એમ (AM)

views 19

સુરતના ઉંબેર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અને મોરબીમાં માર્ગોના કામનું ખાતમુહૂર્ત થયું

સુરતના ઉંબેર ખાતે 2 હજાર 472 લાખ રૂપિયાના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 618 આવાસ નિર્માણ કાર્યનું ધારાસભ્ય સંદિપ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું. કનસાડ,સચિન,ઉન અને આભવા વિસ્તારમાં આ આવાસોનું નિર્માણ કરાશે. આ પ્રસંગે શ્રી દેસાઇએ જણાવ્યુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ આવાસો દ્વારા આર્થિ...

નવેમ્બર 16, 2025 9:49 એ એમ (AM)

views 49

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાયા

છોટાઉદેપુર ખાતે યોજાયેલા ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જ્યંતીની ઉજવણી પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી અને પ્રભારી મંત્રી ડૉ. મનિષા વકીલે એસ.એફ. હાઈસ્કૂલ ચોકડીથી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ સુધીના માર્ગને ભગવાન બિરસા મુંડા માર્ગનુ નામાભિમાન કર્યુ હતું..કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ભગવાન બિરસા મુંડા અને...

નવેમ્બર 16, 2025 9:30 એ એમ (AM)

views 25

આજથી અમદાવાદ સહિત રાજયભરના અનેક સ્થળોએ યુનિટી માર્ય યોજાશે

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગ રૂપે અમદાવાદ જિલ્લામાં આજથી ૨૪ નવેમ્બર દરમિયાન વિધાનસભા સ્તરે 21 સ્થળોએ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ દિવસે નિકોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્ર્મ યોજાશે. આ પદયાત્રાનો હેતુ, સરદાર પટેલના એકીકૃત ભારતના દ્રષ્ટિકૉણથી યુવાનો પ્રેરાઇ પ્રધા...

નવેમ્બર 16, 2025 9:25 એ એમ (AM)

views 18

ખેડૂતોને કોઇપણ સમસ્યાનો સામનો કરવો પડશે તો તંત્ર સામે પગલાં લેવાશે – નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

સુરત ખાતે ગઇકાલે મોડી સાંજે આયોજીત એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ખેડૂતોને કોઇપણ સમસ્યાનો સામનો કરવો પડશે તો તંત્ર સામે પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સરકારે ખેડૂતોની સહાય માટે વધુને વધુ આર્થિક સહાય મળી રહે તેવો અભિગમ અપનાવ્યો છે.

નવેમ્બર 15, 2025 8:01 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના આદિવાસી પ્રભુત્વ ધરાવતા ડેડિયાપાડામાં 9 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા શહેરમાં 9 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આદિવાસી ગૌરવ હજારો વર્ષોથી ભારતની ચેતનાનું અભિન્ન અંગ રહ્યું છે. તેમણે એ વાત પર પણ ભ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.