પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 18, 2025 3:18 પી એમ(PM)

views 16

અરવલ્લીના મોડાસામાં ગત મોડી રાત્રે ઍમ્બુલૅન્સમાં આગના બનાવમાં ચાર લોકોના મોત….

અરવલ્લીના મોડાસામાં ગત મોડી રાત્રે ઍમ્બુલૅન્સમાં આગના બનાવમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અરવલ્લીના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક – DySP આર. ડી. ડાભીએ જણાવ્યું, મોડાસાના રાણા સૈયદ નજીકથી અમદાવાદ જતી ઍમ્બુલૅન્સમાં આ બનાવ બન્યો હતો. મોડાસા નગરપાલિકાના અગ્નિશમન દળે ઘટ...

નવેમ્બર 18, 2025 3:17 પી એમ(PM)

views 19

ગીરસોમનાથમાં યુનિટી માર્ચ અંતર્ગત તાલાળા વિધાનસભા વિસ્તારમાં બીજા તબક્કાની પદયાત્રા યોજાઈ.

ગીરસોમનાથમાં યુનિટી માર્ચ અંતર્ગત તાલાળા વિધાનસભા વિસ્તારમાં બીજા તબક્કાની પદયાત્રા યોજાઈ. ગુંદરણથી શરૂ થયેલી આ પદયાત્રાનું સૂરવા-માધુપુર-જાંબુર થઈ આંકોલવાડી ખાતે સમાપન થયું. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરિયાએ કહ્યું, યુનિટી માર્ચનો હેતુ જનજન સુધી રાષ્ટ્...

નવેમ્બર 18, 2025 3:16 પી એમ(PM)

views 18

રાજ્ય પોલીસે સ્વદેશી ઍપ્લિકેશન મૅપલ્સ – મૅપ માય ઇન્ડિયા સાથે સમજૂતી કરાર – MoU પર હસ્તાક્ષર કર્યા

રાજ્ય પોલીસે સ્વદેશી ઍપ્લિકેશન મૅપલ્સ – મૅપ માય ઇન્ડિયા સાથે સમજૂતી કરાર – MoU પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રાફિક વ્યવસ્થાપન અને માર્ગ સલામતી માટે રાજ્ય ટ્રાફિક શાખાએ કરાર કર્યા છે. સત્તાવાર યાદી મુજબ, મૅપલ્સમાં વિશેષ ચિત્ર અપડેટ કરાયા છે. એટલે હવે, નાગરિકોને નૅવિગેશનની સાથે બ્લૅક સ્પૉટ એટલે કે, જોખમી જ...

નવેમ્બર 18, 2025 3:14 પી એમ(PM)

views 20

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે આજે ગુજરાતને સર્વશ્રેષ્ઠ રાજ્ય શ્રેણીમાં બીજા ક્રમાંકનો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત કરાયો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે આજે ગુજરાતને સર્વશ્રેષ્ઠ રાજ્ય શ્રેણીમાં બીજા ક્રમાંકનો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત કરાયો. નવી દિલ્હીમાં છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2024 અને પ્રથમ જળસંચય જનભાગીદારી પુરસ્કાર એનાયત કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જળની ઉપલબ્ધતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા તમામને સાથે...

નવેમ્બર 18, 2025 9:23 એ એમ (AM)

views 40

અમદાવાદમાં બૂક ફેસ્ટિવલમાં ચાર દિવસમાં ત્રણ લાખ 45 હજારથી વધુ પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લીધી

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની ચાર દિવસમાં 3 લાખ 45 હજારથી વધુ પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લીધી છે. બુક ફેસ્ટિવલની અમદાવાદની ખાનગી તેમજ અમદાવાદ સ્કૂલ બોર્ડની કુલ થઈને એક હજારથી વધુ સ્કૂલના 53 હજારથી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત કરી હતી. 23 નવેમ્બર સુધી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ ઇ...

નવેમ્બર 18, 2025 9:21 એ એમ (AM)

views 27

મોડાસા નજીક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગવાથી ત્રણના મોત

અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોડી રાત્રે એક ગમખ્વાર ઘટના સર્જાઈ હતી. જેમાં મોડાસાના રાણા સૈયદ નજીક એક એમ્બ્યુલન્સ અમદાવાદ જઈ રહી હતી. જેમાં અચાનક આગ લાગવાનો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે ઘટનામાં એક બાળક, પુરૂષ અને મહિલા બહેન ...

નવેમ્બર 18, 2025 9:20 એ એમ (AM)

views 20

રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અંતર્ગત જેની સામે કેસ થયો હોવા તેવાની યાદી તૈયાર કરવા રાજ્ય પોલીસ વડાનો આદેશ

રાજ્યના પોલીસ મહાનિદેશક – DGP વિકાસ સહાયે ગત 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલા આરોપીઓની તપાસ કરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું,આવા આરોપીઓની તપાસ કરી ચકાસણી પ્રક્રિયાને અંતે ડૉઝિયર એટલે કે, વિસ્તૃત દસ્તાવેજ તૈયાર કરવાની કાર્યવાહી 100 કલાકમાં પૂર્ણ કરવા તમામ શહેર અને જિલ્લા પોલીસ વડ...

નવેમ્બર 18, 2025 9:20 એ એમ (AM)

views 21

સરદાર પટેલના જીવનના મૂલ્યો અપનાવવાના અનુરોધ સાથે રાજ્યભરમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યોની આગેવાનીમાં એકતા યાત્રા યોજાઇ

સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતીના ઉપલક્ષમાં તાપી જિલ્લામાં સમાવિષ્ટ બે વિધાનસભા બેઠકો પર યુનિટી માર્ચ યોજાય રહી છે, વ્યારા ખાતેથી મંત્રી નરેશ પટેલની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આઠ કિલોમીટર પદ યાત્રાને પ્રસ્થાન કરાવતા મંત્રી નરેશ પટેલે એક જૂથ થવા લોકોને હાક...

નવેમ્બર 17, 2025 7:15 પી એમ(PM)

views 21

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી અપનાવીને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા સૌને અનુરોધ કર્યો – અમદાવાદમાં યુનિટી માર્ચનું પ્રસ્થાન

સરદાર વલ્લભભાઈ પટેલની દોઢ સો-મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે લોકો સીધી “એકતા મંત્ર” પહોંચાડવા વિધાનસભાદીઠ યુનિટી માર્ચ એટલે કે, એકતા દોડ યોજાઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં “સરદાર ઍટ 150 યુનિટી માર્ચ” પદયાત્રાનું આંબલી વિસ્તારથી પ્રસ્થાન કરા...

નવેમ્બર 17, 2025 7:13 પી એમ(PM)

views 19

સરકારે રાજ્યભરમાંથી ખેડૂતો પાસેથી 769 કરોડ રૂપિયાથી વધુની એક લાખ પાંચ હજાર મૅટ્રિક ટનથી વધુની મગફળીની ખરીદી કરી

રાજ્યભરમાં હાલ સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. સરકારે અત્યાર સુધી રાજ્યના 253 ખરીદ કેન્દ્ર પરથી 45 હજાર 790થી વધુ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી છે. સરકારે 769 કરોડ રૂપિયાથી વધુની કિંમતની એક લાખ પાંચ હજાર મૅટ્રિક ટનથી વધુની મગફળી ખરીદી કરી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.