પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 20, 2025 3:03 પી એમ(PM)

views 22

અમદાવાદમાં ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા – E.D.I.I. ખાતે પાંચમી સાંસ્કૃતિક આર્થિક પરિષદ યોજાઈ.

અમદાવાદમાં ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા – E.D.I.I. ખાતે પાંચમો સાંસ્કૃતિક આર્થિક પરિષદમાં ઓડિશાના રાજ્યપાલ ડૉક્ટર હરિબાબુ કંભમપતિ મુખ્યઅતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ યુવાનોનું કૌશલ્ય વધારવા પર ભાર આપવા જણાવ્યું. આ પરિષદમાં ઉદ્યોગસાહસિકતાના મહત્વ, ...

નવેમ્બર 20, 2025 3:02 પી એમ(PM)

views 12

આદિવાસી પરંપરા અને દિનચર્યાને આદિવાસી નૃત્યદ્વારા પ્રદર્શિત કરીના તાપીની શાળાએ વિશેષ સિદ્ધિ મેળવી

આદિવાસી પરંપરા અને દિનચર્યાને આદિવાસી નૃત્યદ્વારા પ્રદર્શિત કરીના તાપીની શાળાએ વિશેષ સિદ્ધિ મેળવી છે. જિલ્લાની એકલવ્યશાળાના બાળકોએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ સાથે જ હવે શાળાનાબાળકો આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં આ નૃત્યની પ્રસ્તુતિ કરશે.

નવેમ્બર 20, 2025 3:01 પી એમ(PM)

views 25

ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ – G.I.L.માં 23 જગ્યાઓની ભરતી માટે આગામી પહેલી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે.

ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ – G.I.L.માં 23 જગ્યાઓની ભરતી માટે આગામી પહેલી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. ઉમેદવારો પાસેથી માત્ર ઑનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. આ અંગેની વિસ્તૃત વિગત gil.gujarat.gov.in/Careers વૅબસાઈટ પર ઉપલબ્ધ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

નવેમ્બર 20, 2025 3:05 પી એમ(PM)

views 30

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે….

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસ દરમિયાન ભાવનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલય શ્રી કમલમ્-નું ઉદ્ઘાટન કરશે. દરમિયાન શ્રી શાહ ભાવનગર જિલ્લા અને મહાનગર દ્વારા કાર્યકર્તા અભિવાદન સમારોહને સંબોધશે.

નવેમ્બર 20, 2025 7:45 એ એમ (AM)

views 11

આજથી ગોવામાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં 81 દેશોની 240 ફિલ્મો દર્શાવાશે

ગોવાના પણજીમાં આજથી દેશના 56-મા આંતર-રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો પ્રારંભ થશે. 81 દેશની 240 ફિલ્મના આ ભવ્ય ફિલ્મી ઉત્સવનું આયોજન 28 નવેમ્બર સુધી ચાલશે. આ વર્ષનો ફિલ્મ મહોત્સવ પોતાની પરંપરાગત પ્રતિષ્ઠાને આગળ લઈ જતા અનેક વિશેષ આયોજનનું સાક્ષી બનશે. દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષતું ગોવા હવે ભારતના ભવ્ય 56-...

નવેમ્બર 20, 2025 7:42 એ એમ (AM)

views 62

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, ભાવનગર અને કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવશે. ભાવનગરમાં ભાજપના નવા કાર્યાલય ‘કમલમ્’નું ઉદઘાટન કરશે. તેમજ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારંભમાં ઉપસ્થિત રહેશે . શ્રી શાહની મુલાકાતને લઇને ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે ભાવનગ...

નવેમ્બર 20, 2025 7:41 એ એમ (AM)

views 29

રાજ્યના માર્ગોની સ્થિતિ અંગેનો અહેવાલ આ સપ્તાહના અંત સુધીમાં પ્રભારી મંત્રીઓ મુખ્યમંત્રીને સુપ્રત કરશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગત સપ્તાહે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં તમામ પ્રભારી મંત્રીઓને પોતાના પ્રભારી જિલ્લામાં રાજ્યના માર્ગોની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થળ સ્થિતિનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા સૂચના આપી હતી. તમામ પ્રભારી મંત્રીઓને તેમના જિલ્લાઓમ...

નવેમ્બર 20, 2025 7:38 એ એમ (AM)

views 21

ટેકાના ભાવે રાજ્યના સિત્તર હજારથી વધુ ખેડૂતો પાસેથી એક હજાર 177 કરોડના મૂલ્યની 1.62 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરાઇ

ટેકાના ભાવે રાજ્યના 70 હજારથી વધુ ખેડૂતો પાસેથી એક હજાર 177 કરોડની એક લાખ 62 હજાર મેટ્રિક ટનથી વધુ મગફળી સરકાર દ્વારા ખરીદવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રી અને સરકારના પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ હતું. રાજ્યમાં 10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય મેળવવા 10 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હ...

નવેમ્બર 19, 2025 7:49 પી એમ(PM)

views 46

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન યોજનાનો 21-મો હપ્તો જાહેર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના કોયમ્બતૂરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 21-મો હપ્તો જાહેર કર્યો. દેશભરના નવ કરોડ જેટલા ખેડૂતોને 18 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવવામાં આવી. આ સાથે જ ગુજરાતના 49 લાખ 31 હજાર ખેડૂતોના ખાતામાં 986 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરવામાં આવી. શ્રી મોદીએ કિસ...

નવેમ્બર 19, 2025 7:48 પી એમ(PM)

views 24

આગામી માર્ચ સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે- મુખ્યમંત્રીની જાહેરાત

માર્ચ, 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે. ગાંધીનગરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી. તેમણે ખેડૂતોને સંબોધતા કહ્યું કે, હાલ 98 ટકા કરતાં વધુ ખેડૂતોને દિવસે વીજળી મળે છે. કા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.