નવેમ્બર 20, 2025 3:03 પી એમ(PM)
22
અમદાવાદમાં ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા – E.D.I.I. ખાતે પાંચમી સાંસ્કૃતિક આર્થિક પરિષદ યોજાઈ.
અમદાવાદમાં ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા – E.D.I.I. ખાતે પાંચમો સાંસ્કૃતિક આર્થિક પરિષદમાં ઓડિશાના રાજ્યપાલ ડૉક્ટર હરિબાબુ કંભમપતિ મુખ્યઅતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ યુવાનોનું કૌશલ્ય વધારવા પર ભાર આપવા જણાવ્યું. આ પરિષદમાં ઉદ્યોગસાહસિકતાના મહત્વ, ...