પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 8, 2025 9:40 એ એમ (AM) ઓક્ટોબર 8, 2025 9:40 એ એમ (AM)

views 6

આત્મનિર્ભર ભારત, જન આભાર કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા ૧ કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને ગુજરાતે વિક્રમ સર્જ્યો

અમદાવાદ ખાતે ગઇકાલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને રાજયના મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અને "આંતરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025" અંતર્ગત આત્મનિર્ભર ભારત જન આભાર કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમમાં રાજયમાં છેલ્લા 24 વર્ષમા થયેલા વિકાસના કાર્યો તેમજ રાજયના ...

ઓક્ટોબર 7, 2025 4:14 પી એમ(PM) ઓક્ટોબર 7, 2025 4:14 પી એમ(PM)

views 58

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પરિયોજના હેઠળ ભરૂચમાં અંકલેશ્વર નજીક પુન ગામ ખાતે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ મંજૂર કરાયા

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પરિયોજના હેઠળ ભરૂચમાં અંકલેશ્વર નજીક પુન ગામ ખાતે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ મંજૂર કરાયા છે. આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતના વાહનચાલકોને સીધો લાભ થશે. વડોદરાથી મુંબઈ તરફ જતા વાહનચાલકો હવે પુન ગામ નજીકના એક્ઝિટનો ઉપયોગ કરી ઓલપાડ-અંકલેશ્વર ધોરીમાર્ગ મારફતે સુરત જઈ શકશે. તદુપરાંત, મ...

ઓક્ટોબર 7, 2025 4:14 પી એમ(PM) ઓક્ટોબર 7, 2025 4:14 પી એમ(PM)

views 20

રાજ્ય સરકારે ધોરણ વગરની એટલે કે, નૉટ ઑફ સ્ટાન્ડર્ડ જાહેર થયેલી કફ સિરપ દવાઓનું ઉત્પાદન કરતી રાજ્યની પેઢીઓ સામે કડક પગલા લીધા

રાજ્ય સરકારે ધોરણ વગરની એટલે કે, નૉટ ઑફ સ્ટાન્ડર્ડ જાહેર થયેલી કફ સિરપ દવાઓનું ઉત્પાદન કરતી રાજ્યની પેઢીઓ સામે કડક પગલા લીધા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, સુરેન્દ્રનગરની મૅસર્સ શૅપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને અમદાવાદની મૅસર્સ રેડનૅક્સ ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથ...

ઓક્ટોબર 7, 2025 4:12 પી એમ(PM) ઓક્ટોબર 7, 2025 4:12 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાના 24 વર્ષ નિમિત્તે રાજ્યમાં વિકાસ સપ્તાહનો આજથી પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાના 24 વર્ષ નિમિત્તે રાજ્યમાં વિકાસ સપ્તાહનો આજથી પ્રારંભ થયો. ત્યારે આજે વિધાનસભા પરિસરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રીઓ, મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહેવા સાથે દેશ મ...

ઓક્ટોબર 7, 2025 4:11 પી એમ(PM) ઓક્ટોબર 7, 2025 4:11 પી એમ(PM)

views 5

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિકાસ સપ્તાહ, બનાસકાંઠામાં ખેડૂતોને થયેલા નુકસાનની મોજણી અંગે ચર્ચા કરવામાં આવી. સાથે જ બેઠકમાં ખેડા જિલ્લામાં જાહેર કરાયેલા નવા તાલુકા ફાગવેલનું મુખ્ય...

ઓક્ટોબર 7, 2025 9:44 એ એમ (AM) ઓક્ટોબર 7, 2025 9:44 એ એમ (AM)

views 13

રાજસ્થાન-મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના મોતની ઘટના બાદ રાજ્યની 529 જેટલી કંપનીઓ સામે કડક તપાસના આદેશ

રાજસ્થાન-મધ્યપ્રદેશમાં કફસિરપથી બાળકોના મોતની ઘટના બાદ રાજ્ય સરકાર રાજ્યની 529 જેટલી કંપનીઓ સામે કડક તપાસના આદેશ અપાયા હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.બાળકોને કફ સિરપ કઈ રીતે આપવામાં જેને કારણે તેને કોઇ નુકસાન ન થાય તે માટે વિચાર વિમર્શ થઇ રહ્યો હોવાનું પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હત...

ઓક્ટોબર 6, 2025 4:39 પી એમ(PM) ઓક્ટોબર 6, 2025 4:39 પી એમ(PM)

views 5

બોટાદમાં લોકો વૉકલ ફૉર લૉકલના સૂત્ર સાથે મનોદિવ્યાંગ તાલીમાર્થીઓએ તૈયાર કરેલા દિવડાઓની ખરીદી કરી રહ્યા છે

બોટાદમાં લોકો વૉકલ ફૉર લૉકલના સૂત્ર સાથે મનોદિવ્યાંગ તાલીમાર્થીઓએ તૈયાર કરેલા દિવડાઓની ખરીદી કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલીમાર્થીઓએ લોકોની માગ પ્રમાણે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની સાથે દિવડા તૈયાર કર્યા છે, તેમ અમારા પ્રતિનિધિ પ્રકાશ ભિમાણીએ જણાવ્યું.

ઓક્ટોબર 6, 2025 4:38 પી એમ(PM) ઓક્ટોબર 6, 2025 4:38 પી એમ(PM)

views 7

ગીરસોમનાથમાં મોડી રાત્રે એક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ

ગીરસોમનાથમાં મોડી રાત્રે એક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં આવેલા આઝાદ ચૉક ખાતે મોડી રાત્રે સર્જાયેલી આ દુર્ઘટનામાં માતા અને પુત્રી તેમજ મકાનની નીચે ઊભેલા એક બાઈકસવારનું મોત નીપજ્યું છે. જ્યારે બે ઇજાગ્રસ્તોને સાર...

ઓક્ટોબર 6, 2025 4:37 પી એમ(PM) ઓક્ટોબર 6, 2025 4:37 પી એમ(PM)

views 10

ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં કાન, નાક, ગળા – ENT વિભાગ દ્વારા ગત 10 દિવસમાં બે સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી

ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં કાન, નાક, ગળા – ENT વિભાગ દ્વારા ગત 10 દિવસમાં બે સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી. શસ્ત્રક્રિયા કરનારા ENT વિભાગના વડા ડૉક્ટર યોગેશ ગજ્જરે કહ્યું, બે અને પોણા ચાર વર્ષની વયના બાળકોની અન્નનળીમાં સિક્કો ફસાતા તેમને ઉલટી અને ગળામાં દુખાવો થતો હતો. સફળ શસ્ત્રક્રિયા બાદ બંનેના ગળા...

ઓક્ટોબર 6, 2025 4:36 પી એમ(PM) ઓક્ટોબર 6, 2025 4:36 પી એમ(PM)

views 11

અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ – SVP હૉસ્પિટલમાં આજે સવારે આગનો બનાવ બન્યો હતો. લાગી હતી

અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ – SVP હૉસ્પિટલમાં આજે સવારે આગનો બનાવ બન્યો હતો. લાગી હતી. મળતી માહિતી મુજબ, હૉસ્પિટલમાં કપડા ધોવાની જગ્યાના વિભાગમાં ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગતા અગ્નિશમન દળની ત્રણ ગાડીએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આગનું કારણ જાણવા હૉસ્પિટલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ દુ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.