પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 23, 2025 7:10 પી એમ(PM)

views 19

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૧૨ કલાકમાં બે અંગદાન થતાં અન્યને નવજીવન પ્રાપ્ત થશે

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૧૨ કલાકમાં બે અંગદાન થયા છે. એક સફળ અંગદાન ઓડિશાના વતની પ્રધાન પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરી માનવતા મહેકાવી છે. બ્રેઈનડેડ પંચુભાઈ કબિરાજના લીવર અને બે કિડનીના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી ૧૨ કલાકમાં બે અંગદાન સાથે આજે ૮૫મુ સફળ ...

નવેમ્બર 23, 2025 2:50 પી એમ(PM)

views 19

અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું.

અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી સાબરકાંઠા સાંસદ સહિત ધારાસભ્યો અને પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સ્થાનિક આગેવાનો જોડાયા હતા. બાયડના અમરગઢથી શરૂ થયેલી માર્ચ બાયડ માર્કેટયાર્ડમાં સમાપ્ત થઈ હતી. 10 કિ.મી. ના માર્ચમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચતા, ...

નવેમ્બર 23, 2025 2:48 પી એમ(PM)

views 17

તાપી જિલ્લામાંથી બોગસ તબીબ ઝડપાયો

તાપી જિલ્લામાંથી બોગસ તબીબ ઝડપાયો છે.. જીલ્લાની એસઓજીની ટીમે પોલીસે નિઝર તાલુકાના રૂમકીતળાવ ગામેથી બોગસ તબીબ ઝડપી પાડ્યો હતો.. મળેલી બાતમીના આધારે પકડાયેલા આ બોગસ તબીબ પાસેથી એલોપેથિક દવા ના 29,341 રૂપિયાના જથ્થો પોલીસે ઝડપ્યો હતો.. રસિક વસાવા નામનો આ બોગસ તબીબ ડિગ્રી વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ...

નવેમ્બર 23, 2025 2:47 પી એમ(PM)

views 12

બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતમાં ઈશ્વરીય સેવાની સ્થાપનાના ૬૦ વર્ષ પુર્ણ થતા ડાયમંડ જયુબિલી મહોત્સવ વર્ષ તરીકે ઉજવણીના ભાગરૂપે ભાવનગર ખાતે શાંતિ યાત્રા યોજાઈ.

બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતમાં ઈશ્વરીય સેવાની સ્થાપનાના ૬૦ વર્ષ પુર્ણ થતા ડાયમંડ જયુબિલી મહોત્સવ વર્ષ તરીકે ઉજવણીના ભાગરૂપે ભાવનગર ખાતે શાંતિ યાત્રા યોજાઈ. શાંતિ દુત, શાંતિ સ્લોઞનો શાંતિ ના ગીતોના સથવારે વિશાળ સંખ્યામાં યાત્રા યોજાઈ હતી સમગ્ર ગુજરાતમાં ૫૦૦થી વધુ સેવા કેન્દ્રો દ્વારા શાતિયાત્રા નુ...

નવેમ્બર 23, 2025 2:46 પી એમ(PM)

views 17

ભાવનગર જિલ્લા માં ‘NCC ‘દિવસ’ની ઉજવણી અંતર્ગત ભાવનગર NCC બટલીયન દ્વારા સાયકલ રેલીનું અયોજન કરવામાં આવ્યું.

ભાવનગર જિલ્લા માં ‘NCC 'દિવસ'ની ઉજવણી અંતર્ગત ભાવનગર NCC બટલીયન દ્વારા સાયકલ રેલીનું અયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના અમારાં પ્રતિનીધી સુરેશ ત્રિવેદી જણાવે છે કે NCC દિવસ નિમીતે દેશભકિત, એકતા, સ્વચ્છતા, અને સ્વસ્થ જીવનના સંદેશો ફેલાવવા ના હેતુસર યોજાએલી સાયકલ રેલીમાં ૪૫૦ થી વધારે NCC કેડેટ...

નવેમ્બર 23, 2025 2:52 પી એમ(PM)

views 15

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે…

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે છે. નવ રચિત ગાંધીધામ મહાનગરપાલિકાને આજે એક જ દિવસમાં એક સાથે 176 કરોડના 66 વિકાસ કામોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભેટ આપી હતી.આ વિકાસ કાર્યોને કારણે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ શહેરમાં આકાર લેનાર મોડેલ ફાયર સ્ટેશન, સ્માર્ટ લાઇબ્રેરી...

નવેમ્બર 23, 2025 8:30 એ એમ (AM)

views 42

રાજ્યમાં આવતીકાલથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ કરાશે.

રાજ્યના ખેડૂતો પાસેથી આવતીકાલથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ કરાશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટમાં આ જાહેરાત કરતા કહ્યું આવતીકાલથી 31 જાન્યુઆરી 2026 સુધી આ ખરીદી અન્વયે ડાંગર માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, બાજરી માટે 150, જ...

નવેમ્બર 23, 2025 8:29 એ એમ (AM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંગીત કળાની સ્વદેશી વિરાસત જાળવવાનો સંકલ્પ લેવા આહવાન કર્યું – ગઇકાલે વડનગરથી તાનારીરી મહોત્સવ ૨૦૨૫નો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વડનગરથી તાનારીરી મહોત્સવ ૨૦૨૫નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંગીત કળાની સ્વદેશી વિરાસત જાળવવાનો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું. મધ્યપ્રદેશના ગાયિકા કલાપિની કોમકલીને તાનારીરી સંગીત સન્માન પુરસ્કાર એનાયત કરાયો હતો.આ અંગે તેમણે આ મુજબ પ્રતિભાવ આપ્યો. ઉલ્...

નવેમ્બર 23, 2025 8:29 એ એમ (AM)

views 26

દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસ અંતર્ગત અમદાવાદ પોલીસે દાણીલીમડામાં 88 શંકાસ્પદોના ઘર પર દરોડા આપ્યા

દિલ્હી બોમ્બ વિસ્ફોટ બાદ ગુજરાત પોલીસ હાઇ એલર્ટ પર છે. અમદાવાદના દાણીલીમડામાં નાયબ પોલીસ કમિશનર ઝોન-6 ની ખાસ ટીમે સ્થાનિક પોલીસ અને ડોગ સ્કવોડ સાથે મળીને 88 શંકાસ્પદોના ઘર પર દરોડા આપ્યા છે અને દાણીલીમડા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર પરિમલ દેસાઇએ કહ્યુ હતું કે છે વરિષ્ઠ અધિકારીઓ સહિતની સેક્ટર-6 ની એક ખાસ...

નવેમ્બર 23, 2025 8:28 એ એમ (AM)

views 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં 679 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની એક દિવસની મુલાકાતે છે શ્રી પટેલ ના હસ્તે 679 કરોડ ના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરાશે. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે મુખ્યમંત્રીના હસ્તે એસ્લો સર્કલ પાસે ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા નું અનાવરણ કરાશે.ગાંધીધામમાં મહાનગર પાલિકાન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.