પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 24, 2025 7:19 પી એમ(PM)

views 13

જામનગરમાં 226 કરોડ રૂપિયાના ખર્ચે સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઑવર બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. જામનગરમાં 622 કરોડ રૂપિયાથી વધુના 69 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી પટેલે કહ્યું, ગત ત્રણ દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં એક હજાર 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ ...

નવેમ્બર 24, 2025 7:17 પી એમ(PM)

views 15

ગાંધીનગરના મૅડિકલ કૉલેજમાં નવા વિદ્યાર્થીઓને હેરાન કરનારા જૂના વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા

ગાંધીનગરની મૅડિકલ કૉલેજમાં જૂના વિદ્યાર્થીઓ દ્વારા નવા વિદ્યાર્થીઓને હેરાન કરવાની ઘટના અંગે સરકારે કડક કાર્યવાહી કરી છે. તબીબી શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ આ અંગે જણાવ્યું, આ ઘટનામાં ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીને બે વર્ષ માટે અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને છ મહિના માટે કૉલેજમાંથી બહાર કઢાયા એટલે ...

નવેમ્બર 24, 2025 7:16 પી એમ(PM)

views 11

રાજ્ય પોલીસે ગત 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા 31 હજાર 834 જેટલા આરોપીની ચકાસણી કરી

રાજ્યમાં ગત 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા 31 હજાર 834 જેટલા આરોપીની ચકાસણી કરવામાં આવી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું, રાજ્ય પોલીસે વિશેષ ઝૂંબેશ હેઠળ 100 કલાકમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો 30 વર્ષનો રેકર્ડ તપાસી તેમની હાલની પ્રવૃત્તિ અને નોકરી સહિતની વિગતની ખરાઈ કરી. હ...

નવેમ્બર 24, 2025 7:15 પી એમ(PM)

views 16

હિન્દી સિનેમાના પ્રખ્યાત પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન.

હિન્દી સિનેમાના પ્રખ્યાત પીઢ અભિનેતા અને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી બિમાર રહેલા સ્વર્ગીય ધર્મેન્દ્રએ મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. આ મહિનાની શરૂઆતમાં તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સ્વર્ગીય ધર્મેન્દ્રએ 'શોલે"...

નવેમ્બર 24, 2025 7:14 પી એમ(PM)

views 16

વડોદરાના દિવ્યાંગ તરવૈયા ગરિમા વ્યાસે રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં પાંચ ચંદ્રક જીત્યાં

વડોદરાના દિવ્યાંગ તરવૈયા ગરિમા વ્યાસે રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં પાંચ ચંદ્રક જીત્યાં છે. તેમણે વ્યક્તિગત શ્રેણીમાં બે સુવર્ણ અને એક કાંસ્ય તથા ટીમ રિલે શ્રેણીમાં એક રજત તથા કાંસ્ય ચંદ્રક મેળવ્યાં છે. સત્તાવાર યાદી મુજબ, હૈદરાબાદના GMC બાલયોગી રમતગમત સંકુલ ખાતે યોજાયેલી XXV રાષ્ટ્રીય પેરા-સ્વિમિંગ સ...

નવેમ્બર 24, 2025 3:03 પી એમ(PM)

views 44

હિન્દી સિનેમામાં હી-મૅન તરીકે જાણિતા સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રનું આજે અવસાન થયું છે.

હિન્દી સિનેમામાં હી-મૅન તરીકે જાણિતા સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રનું આજે અવસાન થયું છે. પંજાબથી સાધારણ શરૂઆતથી લઈ દિગ્ગજ ફિલ્મ કલાકાર બનવા સુધી સ્વર્ગીય ધર્મેન્દ્રનું જીવન જુસ્સા અને સિનેમાથી ભરપૂર રહ્યું. વર્ષ 1935માં જન્મેલા ધર્મેન્દ્રએ ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી ફિલ્મી સફરની શરૂઆત કરી. ત્યાર...

નવેમ્બર 24, 2025 3:02 પી એમ(PM)

views 53

અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ ઇસનપુર તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી

અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ ઇસનપુર તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. વહેલી સવારથી જેસીબી મશીનની મદદથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. કામગીરી દરમિયાન 500થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

નવેમ્બર 24, 2025 3:00 પી એમ(PM)

views 14

ગાંધીનગરના પાલજ ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે નવા વિક્રમ અને સિદ્ધિ મેળવી

ગાંધીનગરના પાલજ ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે નવા વિક્રમ અને સિદ્ધિ મેળવી છે. શાળાને 900થી વધુ સિક્કાના સંગ્રહ બદલ “વર્લ્ડવાઈડ બૂક ઑફ રૅકોર્ડ”માં સ્થાન મળ્યું છે. જ્યારે ભારતીય ટૅક્નોલૉજી સંસ્થા – IIT પ્રેરિત “ક્યૂરિયોસિટી કાર્નિવલ - 2025” પ્રથમ ક્રમ અને રાજ્ય...

નવેમ્બર 24, 2025 3:00 પી એમ(PM)

views 13

મહેસાણાની દૂધસાગર ડૅરીમાં નિયામક મંડળની ચૂંટણી માટે ડૅરીના વર્તમાન અધ્યક્ષ અશોક ચૌધરીએ આજે ઉમેદવારીપત્રક ભર્યું.

મહેસાણાની દૂધસાગર ડૅરીમાં નિયામક મંડળની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ડૅરીના વર્તમાન અધ્યક્ષ અશોક ચૌધરીએ પણ આજે ઉમેદવારીપત્રક ભર્યું. આવતીકાલે પત્રકોની ચકાસણી કરાશે. ચૂંટણી અધિકારી દેવાન્ગ રાઠોડે જણાવ્યું, અત્યાર સુધીમાં 60 જેટલા પત્રકનું વિતરણ થયું છે. ઉમેદવારો આગામી 2...

નવેમ્બર 24, 2025 3:04 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. જામનગરમાં 622 કરોડ રૂપિયાથી વધુના 69 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી પટેલે કહ્યું, ગત ત્રણ દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં એક હજાર 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.