ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 4, 2025 3:31 પી એમ(PM)

સાબરકાંઠા જિલ્લાના ઇડરના જાદરના મુધણેશ્વર મહાદેવ મંદિરે ત્રિ-દિવસીય મેળો ભરાયો.

સાબરકાંઠા જિલ્લાના ઇડરના જાદરના મુધણેશ્વર મહાદેવ મંદિરે ત્રિ-દિવસીય મેળો ભરાયો. આ મેળામાં આવતા લોકો પ્રસિધ્ધ મુ...

સપ્ટેમ્બર 4, 2025 3:30 પી એમ(PM)

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે નાણાકીય સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે નાણાકીય સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક...

સપ્ટેમ્બર 4, 2025 3:37 પી એમ(PM)

સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 જળાશય હાઈએલર્ટ પર….

રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં 96 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. સાર...

સપ્ટેમ્બર 4, 2025 10:02 એ એમ (AM)

વન્યજીવ પ્રત્યેની સંરક્ષણ અને સંવર્ધનની નીતિને પરિણામે રાજ્ય એશિયાઈ સિંહ, યાયાવર પક્ષીઓ સહિત અનેક અબોલ જીવ માટે સૌથી ‘સુરક્ષિત’ રહેઠાણ બન્યું

આજે રાષ્ટ્રીય વન્યજીવ દિવસ છે. વન્યજીવ પ્રત્યે સંવેદના, તેના રહેઠાણ અંગે જાગૃતિ અને સંરક્ષણના હેતુ સાથે સમગ્ર દે...

સપ્ટેમ્બર 4, 2025 9:54 એ એમ (AM)

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં એક મહિનામાં 26 કરોડથી વધુનો ગુમ થયેલો મુદ્દામાલ નાગરિકોને પોલીસે પરત કર્યો

રાજ્યમાં છેલ્લા એક મહિનામાં 26 કરોડથી વધુનો મુદ્દામાલ નાગરિકોને પરત આપવાની કામગીરી થઈ હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર...

સપ્ટેમ્બર 3, 2025 7:14 પી એમ(PM)

15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્ર દરમિયાન કુલ 5 ખરડા રજૂ કરાશે.

15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્ર દરમિયાન કુલ 5 ખરડા રજૂ કરાશે. ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક...

સપ્ટેમ્બર 3, 2025 7:12 પી એમ(PM)

વિકાસના કામોની મંજૂરી આપવાની નગરપાલિકાઓની સત્તામર્યાદામાં 50 ટકાનો વધારો કરાયો

વિકાસના કામોની મંજૂરી આપવાની નગરપાલિકાઓની સત્તામર્યાદામાં 50 ટકાનો વધારો કરાયો છે.આ નિર્ણય અંતર્ગત શહેરી વિકાસ વ...

સપ્ટેમ્બર 3, 2025 7:11 પી એમ(PM)

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ચેતવણ...

સપ્ટેમ્બર 3, 2025 7:09 પી એમ(PM)

ઉત્તરાખંડના ગૌરીકુંડ નજીક ફસાયેલા ગુજરાતના 47 વરિષ્ઠ નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા

કેદારનાથથી પરત ફરતી વખતે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડના ગૌરીકુંડ નજીક ફસાયેલા મોરબી, રાજકોટ અને જામ...

1 79 80 81 82 83 696