પ્રાદેશિક સમાચાર

જુલાઇ 13, 2024 7:56 પી એમ(PM)

views 23

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વિમાની સેવા શરૂ કરવામાં આવશે

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વિમાની સેવા શરૂ કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. જે મુજબ સંભવત: 15 મી ઓગસ્ટ થી મુસાફરો માટે, હાલ નિર્માણ આધીન ટર્મિનલ શરૂ થઈ જશે આ ટર્મિનલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બંને ફ્લાઈટના મુસાફ...

જુલાઇ 13, 2024 7:55 પી એમ(PM)

views 20

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે. તમામ શંકાસ્પદ છ કેસોના નમૂના તપાસ માટે પૂણેની એનઆઈવી લેબમાં મોકલાયા છે. દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાંથી પણ ચાંદીપુરમના શંકા...

જુલાઇ 13, 2024 7:52 પી એમ(PM)

views 16

રાજયમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો

રાજયમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગર ખાતેથી જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં નવસારીના ગણદેવીમાં સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ...

જુલાઇ 13, 2024 3:34 પી એમ(PM)

views 16

લોકમાતા તાપી નદીનો આજે પ્રાગટ્ય દિવસ છે, આ દિનને વધાવવા માટે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ઉકાઇ ડેમ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો

લોકમાતા તાપી નદીનો આજે પ્રાગટ્ય દિવસ છે, આ દિનને વધાવવા માટે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ઉકાઇ ડેમ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. સૂર્યપુત્રી તાપી નદીની આજના દિને વિશેષ પૂજા કરી ઉજવણી કરાઇ હતી, આ વર્ષે દક્ષિણ ગુજરાતના જીવા દોરી સમાન ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઇ જાય તેવી પ્રાર્થના કરાઇ હતી...

જુલાઇ 13, 2024 3:36 પી એમ(PM)

views 23

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વીમાની સેવા શરૂ કરવામાં આવશે

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વીમાની સેવા શરૂ કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. જે મુજબ સંભવત: 15 મી ઓગસ્ટ થી મુસાફરો માટે, હાલ નિર્માણ આધીન ટર્મિનલ શરૂ થઈ જશે આ ટર્મિનલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બંને ફ્લાઈટના મુસાફ...

જુલાઇ 13, 2024 3:27 પી એમ(PM)

views 28

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ બેંક ખાતાને આધારકાર્ડ નંબર સાથે લિંક કરાવવું ફરજીયાત છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ બેંક ખાતાને આધારકાર્ડ નંબર સાથે લિંક કરાવવું ફરજીયાત છે. ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૧૮માં હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓએ આગામી ૩૦ જુલાઈ સુધીમાં બેંક ખાતા સાથે આધારકાર્ડ લીંક કરાવવું ફરજીયાત છે. જે ખેડૂત લાભા...

જુલાઇ 13, 2024 3:19 પી એમ(PM)

views 24

આજે સવારથી નવસારીના ગણદેવીમાં સૌથી વધુ પોણા છ ઇંચ વરસાદ નોંધાયો

રાજ્યમાં ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી નવસારીના ગણદેવીમાં સૌથી વધુ પોણા છ ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 43 મીમી, જલાલપોરમાં 24, ચીખલીમાં 65, વાંસદામાં 50 અને ખેરગામમાં 78 મીમી વરસાદ નોંધાયો હતો. આજે સવારથી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 48 તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ ન...

જુલાઇ 12, 2024 7:45 પી એમ(PM)

views 3

દક્ષિણ ગુજરાતનાં કેટલાંક જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદીમાં જણાવ્યું છે કે, આવતીકાલથી 17મી જુલાઇ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. આ સમયગાળામાં જમીન પર પવન...

જુલાઇ 12, 2024 7:42 પી એમ(PM)

views 17

અમદાવાદમાં જાહેર ખબરનાં જોખમી હોર્ડિંગ દૂર કરવા મહાનગરપાલિકાને વડી અદાલતનો આદેશ

રાજ્યની વડી અદાલતે અમદાવાદ શહેરમાં જાહેર ખબર માટે ગોઠવવામાં આવેલા બધા જ હોર્ડિંગોની તપાસ કરવા, નાગરિકોના જીવને જોખમમાં મૂકે તેવી શક્યતા વાળા હોર્ડિંગોને તત્કાળ દૂર કરવા અને આ અંગેનો અહેવાલ ત્રણ સપ્તાહમાં આપવા અમદાવાદ મહાનગરપાલિકાને આદેશ આપ્યો છે... આ કેસની વધુ સુનાવણી આગામી બીજી ઓગસ્ટે હાથ ધરાશે. અદ...

જુલાઇ 12, 2024 7:39 પી એમ(PM)

views 27

રાજ્યમાં નવા 4 મત્સ્યોદ્યોગ બંદરોનું નિર્માણ થશે અને રાજ્યના ઉમરસાડી અને ચોરવાડ ફીશ લેન્ડીંગ સેન્ટર ખાતે ફ્લોટિંગ જેટ્ટીનું નિર્માણ કરાશે

રાજ્યમાં મત્સ્યોદ્યોગ માટેના માળખાકીય વિકાસ ભંડોળ અંતર્ગત નવા 4 મત્સ્યોદ્યોગ બંદરોનું નિર્માણ થશે. આ ઉપરાંત રાજ્યના ઉમરસાડી અને ચોરવાડ ફીશ લેન્ડીંગ સેન્ટર ખાતે પાયલટ પ્રોજેક્ટ હેઠળ ફ્લોટિંગ જેટ્ટીનું નિર્માણ કરાશે. રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે તમિલનાડુના મદુરાઈ ખાતે “મત્સ્યોદ્યોગ અંગેની ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.