પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 28, 2025 3:01 પી એમ(PM)

views 14

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે બરોડા અને પુડુચેરીની ટીમ વચ્ચે મૅચ…

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે બરોડા અને પુડુચેરીની ટીમ વચ્ચે મૅચ રમાઈ રહી છે. હૈદરાબાદમાં રાજીવ ગાંધી આંતર-રાષ્ટ્રીય સ્ટૅડિયમ ખાતે રમાતી મૅચમાં બરોડાએ ટૉસ જીતીને બૉલિંગનો નિર્ણય કર્યો. પુડુચેરીની ટીમે નિર્ધારિત 20 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 166 રન બનાવ્યા છે. ટીમ તરફથી સૌથી વધુ 7...

નવેમ્બર 28, 2025 2:59 પી એમ(PM)

views 9

ગીર સોમનાથમાં કાર્તિક પૂર્ણિમા મેળાના પહેલા દિવસે ગઈકાલે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ આવ્યા.

ગીર સોમનાથમાં કાર્તિક પૂર્ણિમા મેળાના પહેલા દિવસે ગઈકાલે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ આવ્યા. વર્ષ 1955થી શરૂ થયેલા આ મેળામાં સરસ મેળા દ્વારા હસ્ત અને લલિતકળાને પ્રોત્સાહન આપવા વિશેષ હાટડી બનાવવામાં આવી છે.

નવેમ્બર 28, 2025 2:58 પી એમ(PM)

views 7

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલની અધ્યક્ષતામાં વિમાનમથક સલાહકાર સમિતિ – AACની બેઠક યોજાઈ.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલની અધ્યક્ષતામાં વિમાનમથક સલાહકાર સમિતિ – AACની બેઠક યોજાઈ. તેમાં વિમાનમથક પર સુવિધાઓ અને સેવાઓમાં સુધારાઓ કરવા ચર્ચા અને વિચાર-વિમર્શ પર ધ્યાન કેન્દ્રીત કરાયું. સાથે જ અનેક વિષય અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ તેમ સાંસદ ઉમેશ પટેલે જણાવ્યું.

નવેમ્બર 28, 2025 2:54 પી એમ(PM)

views 8

ચિંતન શિબિરના બીજા દિવસે આજે ગુજરાતને વર્ષ 2030માં રાષ્ટ્રમંડળ રમતની યજમાની મળવાની ઐતિહાસિક સફળતાને હર્ષોલ્લાસભેર વધાવવામાં આવી.

વલસાડમાં રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરના બીજા દિવસે આજે ગુજરાતને વર્ષ 2030માં રાષ્ટ્રમંડળ રમતની યજમાની મળવાની ઐતિહાસિક સફળતાને હર્ષોલ્લાસભેર વધાવવામાં આવી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને સંબોધતા કહ્યું, ગુજરાતને આ તક મળી તે ગૌરવવંતી ક્ષણ છે. તેમણે રમતગમત વિભાગના સામૂહિક કાર્ય, પ્રૅઝ...

નવેમ્બર 27, 2025 7:24 પી એમ(PM)

views 20

વિવિધ માર્ગ પરિયોજના માટે ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયા ફાળવવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ખાતરી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યને રાજમાર્ગ સહિતની અન્ય પરિયોજના માટે કેન્દ્ર સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયા આપવા માટે ખાતરી આપી છે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની સમીક્ષા કરવા યોજાયેલી બેઠકમાં શ્રી ગડકરીએ રાજ્યમાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ – NHAIની રાજમાર્...

નવેમ્બર 27, 2025 7:23 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડમાં રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સ્થાપનાના 75 વર્ષની ઉજવણીનો વર્ષ 2035માં આવનારો પ્રસંગ વિકસિત ભારત – વિકસિત ગુજરાત માટે સીમાચિહ્ન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. વલસાડના ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ખાતે રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે જે જવાબદારી મળી તેની નિષ્ઠાથ...

નવેમ્બર 27, 2025 7:22 પી એમ(PM)

views 17

ગીર સોમનાથમાં કાર્તિક પૂર્ણિમા મેળાનો આજથી શુભારંભ

ગીરસોમનાથમાં કાર્તિક પૂર્ણિમા મેળાનો આજથી પ્રારંભ થયો છે જેપહેલી ડિસેમ્બર સુધી ચાલશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સદભાવનામેદાનમાં યોજાનારા આ મેળાનો આજે જુનાગઢ રૅન્જ પોલીસ વડા નીલેશ જાજડિયાએ શુભારંભ કર્યો. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, વર્ષ 1955થી શરૂ થયેલો આ મેળો લોકસંસ્કૃતિ, આધ્...

નવેમ્બર 27, 2025 7:19 પી એમ(PM)

views 18

અમદાવાદને રાષ્ટ્રમંડળ રમતની યજમાની આપવાના નિર્ણયને રાજ્યભરમાંથી વ્યાપક આવકાર

વર્ષ 2030ની રાષ્ટ્રમંડળ રમત અમદાવાદમાં યોજાવા અંગે ગ્લાસ્ગોમાં સત્તાવાર જાહેરાત થતાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. અમદાવાદને રાષ્ટ્રમંડળ રમતની યજમાની આપવાના નિર્ણયને રાજ્યભરમાંથી વ્યાપક આવકાર મળી રહ્યો છે. રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, અમદાવાદ રમતના આય...

નવેમ્બર 27, 2025 7:15 પી એમ(PM)

views 13

પાટણનાં વિદ્યાર્થિની ભાર્ગવી ભગોરાએ રાજસ્થાનમાં રમાયેલી ખેલો ઇન્ડિયાની તીરંદાજી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

પાટણનાં વિદ્યાર્થિની ભાર્ગવી ભગોરાએ રાજસ્થાનમાં યોજાયેલી તીરંદાજી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ-વિદ્યાલયનાં આ વિદ્યાર્થિનીએ જયપુરમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગૅમ્સ હેઠળ યોજાયેલી સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. વિશ્વ-વિદ્યાલયના કુલપતિ, કુલસચિવ અને શારીરિક શિક્ષણ ...

નવેમ્બર 27, 2025 3:50 પી એમ(PM)

views 11

વલસાડમાં આજથી રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો.

વલસાડમાં આજથી રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલી શિબિરમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને 241 જેટલા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ઉચ્ચ સનદી અધિકારીઓ આજે સવારે અમદાવાદ રેલવેમથકથી વંદે ભાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.