જુલાઇ 21, 2024 3:29 પી એમ(PM)
17
રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજખોરોને શોધીને જેલના હવાલે કરવાનું કામ પોલીસને સોંપવામાં આવ્યું છે : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે જણાવ્યું છે કે, રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજખોરોને શોધીને જેલના હવાલે કરવાનું કામ પોલીસને સોંપવામાં આવ્યું છે... તેમણે કહ્યું કે, ગુજરાત એક એવુ રાજ્ય છે, જેમાં વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલાં લોકોને પોલીસે બહાર કાઢ્યા છે.. શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ સર...