ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

માર્ચ 31, 2025 10:17 એ એમ (AM)

મ્યાનમાર અને થાઇલેન્ડમાં ધરતીકંપમાં ફસાયેલા લોકોની જાણકારી માટે પોરબંદર જિલ્લા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

મ્યાનમાર અને થાઇલેન્ડમાં ધરતીકંપમાં ફસાયેલા લોકોની જાણકારી માટે પોરબંદર જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વાર...

માર્ચ 31, 2025 10:15 એ એમ (AM)

સાબરકાંઠાના હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીની બ્રોડગેજ લાઈનનું કામ પુર્ણ થતાં ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે

સાબરકાંઠાના હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીની બ્રોડગેજ લાઈનનું કામ 80 ટકા પુર્ણ થતાં ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે. આ ટ્રે...

માર્ચ 31, 2025 10:10 એ એમ (AM)

રાજ્યભરમાં આજે ઈદ-ઉલ-ફિત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

રાજ્યભરમાં આજે ઈદ-ઉલ-ફિત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરાશે. ગુજરાત ચાંદ કમિટી દ્વારા એક યાદીમાં જણાવાયું કે, માહે ઈદ ઉ...

માર્ચ 31, 2025 10:09 એ એમ (AM)

ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે રાજ્યના શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપુર, પાવાગઢમાં વધારાની S.T. બસની વ્યવસ્થા.

ચૈત્રી નવરાત્રિના પ્રારંભથી જ ગઈકાલે યાત્રાધામ પાવાગઢ અને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. મળતી માહિતી...

માર્ચ 31, 2025 9:57 એ એમ (AM)

ગુજરાત અને બિહારના સંબંધો આદિકાળથી ઐતિહાસિક રહ્યા છે-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાત અને બિહારના સંબંધ આદિકાળથી ઐતિહાસિક રહ્યા છે. બિહાર બૌદ્ધ ધર્મથી પ્ર...

માર્ચ 30, 2025 8:16 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડામાં ચેટીચાંદની ઉજવણી નિમિત્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડામાં ચેટીચાંદની ઉજવણી નિમિત્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ...

માર્ચ 30, 2025 7:33 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયાના વડપણ હેઠળ આજે સવારે જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયાના વડપણ હેઠળ આજે સવારે જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ...

માર્ચ 30, 2025 7:28 પી એમ(PM)

રાજ્યમાં વસતા મહારાષ્ટ્રીયન લોકો દ્વારા આજે ગુડી પાડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ રહી છે.

રાજ્યમાં વસતા મહારાષ્ટ્રીયન લોકો દ્વારા આજે ગુડી પાડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ રહી છે. આજે ઘરે ઘરે આંબાના પ...

માર્ચ 30, 2025 7:25 પી એમ(PM)

અગ્નિવીર માટે માટે લાયક પુરુષ ઉમેદવારો 10 એપ્રિલ સુધી સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે.

અગ્નિવીર માટે માટે લાયક પુરુષ ઉમેદવારો 10 એપ્રિલ સુધી સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશ...

માર્ચ 30, 2025 7:21 પી એમ(PM)

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આ ઉનાળાની રજાઓમાં નવા શોખ કેળવવા અને રચનાત્મક કાર્યો કરવા સલાહ આપી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 120મી કડીમાં રાજ્યના એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરોગ્...

1 76 77 78 79 80 537

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ