પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 29, 2025 3:32 પી એમ(PM)

views 21

સરદાર વલ્લભાઈ પટેલની 150 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી સરદાર પદયાત્રા આજે વડોદરા આવી પહોંચી

સરદાર વલ્લભાઈ પટેલની 150 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી સરદાર પદયાત્રા આજે વડોદરા આવી પહોંચી હતી. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલે દેશની એકતા અને અખંડિતા માટે કરેલા કાર્યોને આજે પણ લોકો યાદ કરીને આટલી મોટી સંખ્યામાં પદયાત્રામાં ઉમટી પ...

નવેમ્બર 29, 2025 9:35 એ એમ (AM)

views 8

ગત બે વર્ષમાં 13 લાખથી વધુ પ્રવાસીએ શિવરાજપુર દરિયાકિનારાની મુલાકાત લીધી

દેવભૂમિદ્વારકાથી 12 કિલોમીટર દૂર આવેલા શિવરાજપુર દરિયાકિનારાની ગત બે વર્ષમાં 13 લાખથી વધુ પ્રવાસીએ મુલાકાત લીધી. શિવરાજપુર ભારતના બ્લૂ ફ્લેટ બીચ એટલે કે, પર્યાવરણ અને પ્રવાસની સાથે દરિયાઈ જીવો માટે પણ મહત્વનું અને લાભદાયક સ્થળની યાદીમાં સામેલ છે.આંતર-રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામનાર શિવરાજપુર દરિયાકિના...

નવેમ્બર 29, 2025 9:34 એ એમ (AM)

views 27

સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં સોમનાથ ઉત્સવનો પ્રારંભ

સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં ગઇકાલે સોમનાથ ઉત્સવનો પ્રારંભ થયો છે.સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પૂર્વ સચિવ પી.કે.લહેરીએ ગઇકાલે મોડી સાંજે આ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.કલા અને સંસ્કૃતિના આ અલૌકિક ઉત્સવમાં ગણેશ વંદના, શિવસ્તોત્રમ્, મેર રાસ સહિતની અદભૂત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.આ ઉપરાંત સાંસ્ક...

નવેમ્બર 29, 2025 9:32 એ એમ (AM)

views 11

SIR ઝૂંબેશ અંતર્ગત અમદાવાદ શહેર-જિલ્લાના તમામ મત વિસ્તારોમાં આજે અને આવતીકાલે 50 સ્થળોએ વિશેષ કેમ્પ યોજાશે

SIR ઝૂંબેશ અંતર્ગત અમદાવાદ શહેર-જિલ્લાના તમામ મત વિસ્તારોમાં આજે અને આવતીકાલે એન્યુમરેશન ફોર્મ જમા કરાવવા માટે ૫૦ સ્થળોએ વિશેષ કેમ્પ યોજાશે.મતદારો આજે બપોરે 12થી સાંજે 5 અને આવતીકાલે સવારે 10 થી સાંજે 5 વાગ્યા દરમિયાન વિશેષ કેમ્પનો લાભ લઈ શકાશે. જેને લઈ અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર વધુ માહિતી આપી ર...

નવેમ્બર 29, 2025 9:31 એ એમ (AM)

views 147

કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા 5 ડિસેમ્બર સુધી લંબાવાઈ

ખેડૂતોના હિતમાં જાહેર કરાયેલા 10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા 5 ડિસેમ્બર સુધી લંબાવાઈ.ઉલ્લેખનીય છે કે, તાજેતરના કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે 10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ કૃષિ રાહત પેકેજનો ખેડૂતો...

નવેમ્બર 28, 2025 7:53 પી એમ(PM)

views 11

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા સરદાર પટેલના આદર્શ જરૂરી

રાજ્યમાં યોજાઈ રહેલી સરદાર ઍટ 150 રાષ્ટ્રીય યુનિટી માર્ચ– પદયાત્રાનો આજે ત્રીજો દિવસ છે. કરમસદથી કેવડિયા સુધી યોજાનારી પદયાત્રાના પ્રથમ માર્ગમાં આણંદના આંકલાવથી વડોદરાના સિંધરોટ સુધી આજે આ પદયાત્રા યોજાઈ. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા, એસ. પી. સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી અજય ...

નવેમ્બર 28, 2025 7:53 પી એમ(PM)

views 13

કેન્દ્રીય સચિવ ટી. વી. સોમનાથને કહ્યું, ઉદ્યમીઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિમાં સુધારો કરાશે

કેન્દ્રીય સચિવ ટી. વી. સોમનાથને કહ્યું, ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ વચ્ચે સમન્વય રાષ્ટ્રના વિકાસ અને જાહેર વહીવટને સરળ, સુગમ અને પ્રજાકેન્દ્રી બનાવે છે. વલસાડમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં સહભાગી થતાં શ્રી સોમનાથને તમામને દેશના આર્થિક વિકાસ અને સરકાર દ્વારા સુશાસનની વ્યૂહરચનાઓ અંગે માર્ગદર્શન આપ્...

નવેમ્બર 28, 2025 7:52 પી એમ(PM)

views 8

વલસાડમાં સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ – વિકસિત ભારત માટે ગુજરાતને અગ્રેસર રાખવા અંગે સામૂહિક મંથન

વલસાડમાં યોજાયેલી રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરમાં આજે વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, પોષણ અને જાહેર આરોગ્ય, હરિત ઉર્જા અને પર્યાવરણ, જાહેર સલામતી અને સેવાક્ષેત્રમાં ગુજરાતને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે અગ્રેસર રાખવા અંગે સામૂહિક મંથન થયું. શિબિરમાં આજે સામૂહિક વિકાસની નેમ સાકાર કરતી પા...

નવેમ્બર 28, 2025 7:51 પી એમ(PM)

views 10

રાજ્યમાં S.I.R. પ્રક્રિયા હેઠળ પરત મળેલા 81 ટકાથી વધુ ગણતરી પત્રકનું ડિજિટાઈઝેશન પૂર્ણ – આવતીકાલથી બે દિવસ તાલુકાસ્તરની શિબિર યોજાશે

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા હેઠળ પરત મળેલા 81 ટકાથી વધુ ગણતરીપત્રકનું ડિજિટાઈઝેશન પૂર્ણ થયું છે. જ્યારે 89.61 ટકા ડિજિટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે રહ્યો છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.રાજ્યમાં આગામી ચાર ડિસેમ્બર સુધી યોજાનારી S.I.R. પ્રક્રિયામાં અ...

નવેમ્બર 28, 2025 3:02 પી એમ(PM)

views 17

રાજ્યમાં “વન ડિસ્ટ્રીક્ટ વન કૅન્ટીન” પ્રચાર અભિયાન હેઠળ એકસરખા બ્રાન્ડ નામ અને ડિઝાઈન સાથે 30 નવી “મંગલમ્ કૅન્ટીન” શરૂ કરાશે.

રાજ્યમાં “વન ડિસ્ટ્રીક્ટ વન કૅન્ટીન” પ્રચાર અભિયાન હેઠળ એકસરખા બ્રાન્ડ નામ અને ડિઝાઈન સાથે 30 નવી “મંગલમ્ કૅન્ટીન” શરૂ કરાશે. તે પૈકી અત્યાર સુધીમાં 27 કૅન્ટીન કાર્યરત્ થઈ ગઈ છે. આ નવી કૅન્ટીન પોલીસ વિભાગ, માર્ગ અને ઈમારત કચેરીઓ, મહાનગરપાલિકાની કચેરીઓ તથા અન્ય સરકારી સંસ્થાઓમાં શરૂ કરાશે તેમ સત્તાવા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.