પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 30, 2025 9:18 એ એમ (AM)

views 9

કૉમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ અને ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખોલશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત GCCIના વાર્ષિક સ્નેહમિલનમાં જણાવ્યું કે, કૉમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની અમદાવાદ અને ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખોલશે. આગામી 25 વર્ષમાં GCCI રાજ્યના વિકાસને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે, ગુજરાત વેપાર અને ઉદ્યોગમાં રાષ્ટ્રનું નેતૃત...

નવેમ્બર 29, 2025 8:01 પી એમ(PM)

views 15

આગામી ચોવીસ કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલિસિયસનો ઘટાડો થવાની આગાહી

હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલિસિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.જેનાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બીજી તરફ આજે દિવસ દરમિયાન બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં ...

નવેમ્બર 29, 2025 8:00 પી એમ(PM)

views 17

રાજ્યમાં SIRની કામગીરી પૂરજોશમાં – આવતીકાલના વિશેષ કેમ્પનો લાભ લેવા ચૂંટણી પંચની લોકોને અપીલ

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. અંતર્ગત ચાલી રહેલા વિશેષ કેમ્પનો આવતીકાલે છેલ્લો દિવસ છે. રાજ્યભરમાં નક્કી કરેલા સ્થળોએ બાકી રહેલા મતદારોને ગણતરી ફોર્મ ભરવા અને SIR અંગે માર્ગદર્શન પૂરું પાડવા આ વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે. નાગરિકો આવતીકાલે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી નિશ્ચિત...

નવેમ્બર 29, 2025 8:00 પી એમ(PM)

views 7

સરદાર પટેલે જોયેલા અખંડ ભારતના સ્વપ્નને પ્રધાનમંત્રી સાકાર કરી રહ્યા હોવાનું કેન્દ્રિય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જયપ્રકાશ નડ્ડાએ જણાવ્યું છે કે, દેશી રાજ્યોના વિલિનીકરણ બાદ સરદાર પટેલે ભારત દેશના ભવિષ્યનું જે સ્વપ્ન જોયું હતું, તેને પ્રધાનમંત્રી સાકાર કરી રહ્યા છે. બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી પ્રધાનમંત્રીએ દેશને ખરા અર્થમાં એક કર્યો છે. ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ...

નવેમ્બર 29, 2025 8:00 પી એમ(PM)

views 8

ચિંતન શિબિરમાં વર્ષ 2024-25માં ઉત્કૃષ્ટ વહીવટી સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર અપાયા

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વર્ષ 2024-25માં ઉત્કૃષ્ટ વહીવટી સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિ રહ્યાં હતા. જે સનદી અધિકારીઓને આ કર્મયોગી સન્માન મળ્યું તેમાં વલસાડના તત્કાલીન કલેક્ટર નૈમેષ દવે, પાટણના તત્કાલીન કલેકટર અરવિંદ વી, મો...

નવેમ્બર 29, 2025 7:59 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબિરમાં સનદી અધિકારીઓને થિંક વેલ ડુ વેલનો કાર્યમંત્ર આપ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરમપુર ખાતે યોજાયેલી ત્રણ-દિવસીય ૧૨મી ચિંતન શિબિરના સમાપન પ્રસંગે કહ્યું હતું કે, આપણે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ આગળ વધવાનું છે. શ્રી પટેલે મંત્રીઓ અને સનદી અધિકારીઓને થિંક વેલ, ડુ વેલનો કાર્યમંત્ર આપ્યો હતો. અધિકારીઓને દર મહિને ફિંલ્ડ વિઝીટ કરવા મુખ્યમંત્રીએ સૂચન...

નવેમ્બર 29, 2025 3:30 પી એમ(PM)

views 44

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

નવેમ્બર 29, 2025 3:28 પી એમ(PM)

views 13

રાજ્ય સરકારે ૧૫મા નાણાપંચની ભલામણો મુજબ બીજા હપ્તા હેઠળ પંચાયતી રાજ સંસ્થાઓને કુલ ૭૪૧ કરોડ રૂપિયાથી વધુની રકમની ફાળવણી કરી

રાજ્ય સરકારે ૧૫મા નાણાપંચની ભલામણો મુજબ બીજા હપ્તા હેઠળ પંચાયતી રાજ સંસ્થાઓને કુલ ૭૪૧ કરોડ રૂપિયાથી વધુની રકમની ફાળવણી કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ વ્યાપક ફાળવણીનો મુખ્ય હેતુ રાજ્યના ગ્રામીણ માળખાને વધુ મજબૂત બનાવવાનો અને ગ્રામીણ નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. શ્ર...

નવેમ્બર 29, 2025 3:28 પી એમ(PM)

views 12

અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની ૧૫૬મી જન્મજયંતી નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

"ઠક્કરબાપા"ના હૂલામણા નામથી જાણીતા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની ૧૫૬મી જન્મજયંતી નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સચિવ સહિત અધિકારી-કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ કૃતજ્ઞતાભાવે પુષ્પાંજલિ આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્...

નવેમ્બર 29, 2025 3:26 પી એમ(PM)

views 22

નવસારી કૃષિ યુનિવર્સિટી અને તાપી જિલ્લા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ખેડૂત પરિસંવાદનું આયોજન કરવામા આવ્યુ

નવસારી કૃષિ યુનિવર્સિટી અને તાપી જિલ્લા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ખેડૂત પરિસંવાદનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૯૫ ખેડૂતોએ ભાગ લીધો હતો. જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત અસ્પી એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટના આચાર્ય ડૉ. જે. જે. પસ્તાગિયા દ્વાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.