પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 4, 2024 7:55 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના 51મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના ૫૧મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ગ્લોબલ કોમ્પિટિશન માટે 'મેક ઇન ઇન્ડિયા'ને હવે 'મેડ ઇન ઇન્ડિયા' બનાવવાનું છે.. દેશનું અર્થતંત્ર ત્રીજા સ્થાને લઈ જવામાં...

ઓગસ્ટ 4, 2024 7:46 પી એમ(PM)

views 23

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ રહી છે. ભગવાન શિવની આરાઘના માટે આ મહિનો ઉત્તમ ગણાય છે.. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોને હવે 25 રૂપિયામાં ઘરે બેઠા રૂદ્રાક્ષ, નમન અને ભસ્મ મળી રહેશે. શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી ભક્તો માટે માત્ર 25 રૂપિયામાં બિલ્વપૂજા સેવા...

ઓગસ્ટ 4, 2024 7:45 પી એમ(PM)

views 22

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ખોરાકી ઝેરની અસર થવાથી 52 ગાયોના મરણ થયા

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ખોરાકી ઝેરની અસર થવાથી 52 ગાયોના મરણ થયા છે. નાની દમણ દલવાડા ગામ ખાતે આવેલ જય જલારામ ગૌશાળામાં શનિવારે ગાયોના મોત થયા હતા.. અત્યાર સુધીમાં 52 ગાયોના મોત થયા છે.. એક કંપની દ્વારા અપાયેલી સમોસાની પટ્ટી વધારે ખાતા આ ગાયોને ખોરાકી ઝેરની અસર થઇ હતી..પશુ સારવાર વિભાગના કર્મચારીઓ...

ઓગસ્ટ 4, 2024 7:44 પી એમ(PM)

views 20

વલસાડ, નવસારી અને તાપીમાં બારેમેઘ ખાંગા થતાં અંબિકા, ઓરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

રાજ્યમાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે ત્યારે કેટલીક જગ્યાએ નુકસાનની ઘટના પણ બની છે. ભરૂચના લાલુભાઈ ચકલા વિસ્તારના મુખ્ય માર્ગ પર એક જર્જરીત મકાન ધરાશાયી થયું હતું. તો 100 થી વધુ વર્ષ જૂના મકાનો પાસે દસ દિવસ પહેલા એક ફળિયામાં મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનાના પગલે...

ઓગસ્ટ 4, 2024 7:40 પી એમ(PM)

views 19

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતના ગોડાદરા ખાતે અંદાજિત 230 કરોડ 50 લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતના ગોડાદરા ખાતે અંદાજિત ૨૩૦ કરોડ ૫૦ લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું.. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગ તેમજ રેલવે ઓવરબ્રિજ, ફ્લાય ઓવરબ્રિજને જોડતો રેમ્પ, ફ્લાય ઓવરબ્રિજ મળીને ૧૭૧ કરોડ ૯૧ લાખના વિકાસ કાર...

ઓગસ્ટ 4, 2024 7:40 પી એમ(PM)

views 14

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપમાં મળેલા જ્ઞાનનો લોક કલ્યાણ માટે ઉપયોગ કરવા યુવાન ફેલોને મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ કાર્યક્રમ અંતર્ગત યુવાનો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ તક વિદ્યાર્થીઓ માટે તો લાભદાયી થશે જ સાથોસાથ સરકારને ભાવિ નીતિ-ઘડતર અને કાર્યક્રમ અમલીકરણ માટે તથા સમાજ જીવનમાં કરોડો લોકોને પણ ઉપયોગી નીવડશે. આ પસંદ ...

ઓગસ્ટ 4, 2024 3:11 પી એમ(PM)

views 15

ગિરિમથક સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ ચાલી રહ્યો છે

ગિરિમથક સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ ચાલી રહ્યો છે. મુશળધાર વરસાદ હોવા છતાં ડાંગમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ઝરમર વરસાદની હેલી વચ્ચે પ્રવાસીઓ વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિનો આનંદ લઇ રહ્યા છે. સાપુતારામાં પ્રવાસીઓ ઇકો પોઇન્ટ, વન કવચ, ગવર્નર હિલ, આદિજાતિ સંસ્કૃતિની ઝાંખી કરાવતું સંગ્રહાલય તથા મેળ...

ઓગસ્ટ 4, 2024 3:09 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. શ્રી શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન છ...

ઓગસ્ટ 4, 2024 7:42 પી એમ(PM)

views 28

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવનાને કારણે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગ જીલ્લામાં અતિભારે વરસાદન...

ઓગસ્ટ 4, 2024 3:08 પી એમ(PM)

views 20

સુરતના અડાજણમાં 100થી વધુ હેન્ડલૂમ્સની ચીજવસ્તુઓ સાથેના ‘હુનર ઓફ ઈન્ડિયા’ પ્રદર્શનને ગઇકાલથી ખૂલ્લું મુકવામાં આવ્યું

સુરતના અડાજણમાં 100થી વધુ હેન્ડલૂમ્સની ચીજવસ્તુઓ સાથેના ‘હુનર ઓફ ઈન્ડિયા’ પ્રદર્શનને ગઇકાલથી ખૂલ્લું મુકવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતાં, સુરતના સાંસદ મુકેશ દલાલે ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા કલાકારો દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરી સ્થાનિક ઉત્પાદનોને મહત્વ આપવા અનુરોધ કર્યો હતો. એન્ટરપ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.