ઓગસ્ટ 7, 2024 8:54 એ એમ (AM)
19
રાજ્યમાં અત્યાર સુધીમાં એન્કેફેલાઇટીસ – ચાંદીપુરાના કુલ 159 કેસો નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં એન્કેફેલાઇટીસ - ચાંદીપુરાના કુલ 159 કેસો નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ પંચમહાલ જિલ્લામાં 7 કેસ જ્યારે અમદાવાદ, જામનગર, મોરબી, વડોદરા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભરૂચ, પોરબંદર અને પાટણ જિલ્લામાં સૌથી ઓછા 1-1 પોઝીટીવ કેસ મળેલ છે. નોંધાયેલ 159 કેસમાંથી કુલ 71 દદીઓ મૃત્યુ પામ્યા છે....